શોધખોળ કરો
હાર્દિક પટેલના સમર્થનમાં ગુજરાતમાં કઈ જગ્યાએ બે પાટીદારો ખાડો ખોદીને ઉપવાસ પર બેઠા, જાણો વિગત
1/4

વિસાવદરના આ બંન્ને પાટીદારોને ઉપવાસ ન કરવાની પણ સલાહ આપી હતી જોકે જ્યાં સુધી હાર્દિક ઉપવાસ કરશે ત્યાં સુધી ઉપવાસ કરશે તેવું જાણવા મળ્યું છે.
2/4

બંને આગેવાનોએ પાંચ-પાંચ ફૂટ ઉંડા બે ખાડા ખોદાવ્યા છે અને તેમાં તેઓ હાર્દિકના સમર્થનમાં આમરણાંત ઉપવાસ પર બેઠા છે. જ્યાં સુધી હાર્દિક પટેલની માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ ઉપવાસ ચાલુ રહેશે તેવો નિર્દેશ આપ્યો હતો.
Published at : 05 Sep 2018 09:03 AM (IST)
Tags :
Patidar Anamat AndolanView More





















