શોધખોળ કરો
રાજ્યના ક્યા મંદિરમાં મૂર્તિને સોનેથી મઢવામાં આવશે ? બનશે સોમનાથ પછી બીજું મંદિર
1/3

વડોદરાઃ વડોદરા શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસીક સુરસાગર તળાવ વચ્ચે સ્થિત ૧૧૧ ફૂટની સર્વેશ્વર મહાદેવ અને શિવરીત્રીના દિવસે જેમનો વરઘોડો કઢાય છે તેપંચધાતુની શિવ પરિવારની મૂર્તિને સુવર્ણજડિત કરવા રૂ.9 કરોડના ખર્ચ કરાશે. જે પૈકી રૂ.4.5 કરોડ આપવાનુ અનુદાન આપવાની અમેરિકામાં રહેતા શિનોરના મોટા ફોફળીયાના ડો. કિરણ પટેલે જાહેરાત કરી હતી.
2/3

કાર્યક્રમમાં સર્વેશ્વર મહાદેવ સંદર્ભનુ લઘુચિત્ર પ્રર્દિશત કરાયું હતું. જેમાં અમેરીકામાં વસતા અને મૂળ શિનોરના મોટા ફોફળીયાના વતની ડો. કિરણ પટેલે વીડિયો કોન્ફરન્સ મારફતે કુલ રૃ.૯ કરોડના ખર્ચ પૈકી 50 ટકા એટલે કે રૂ.4.5 કરોડનુ અનુદાન આપવાની જાહેરાત કરી હતી અને બાકીના રૃપિયા ઉપસ્થીતોને દાન આપવા અપીલ કરી હતી.
Published at : 16 May 2018 02:40 PM (IST)
View More




















