શોધખોળ કરો
નવસારીમાં એસટી ડેપોમાં 3 લોકોને કચડી નાંખનારો ડ્રાઈવર સૌરાષ્ટ્રના ક્યા શહેરનો છે? કેટલા દિવસ પહેલાં જોડાયેલો?
1/4

આ ઘટના સમયે બસ ચાલક અકસ્માત કરી સ્થળ ઉપર બસ મુકી રફુચક્કર થઈ ગયો હતો. બસ મુકીને રફુચક્કરઆ પ્રવીણ મનુભાઈ દેવડિયા હજી 20 દિવસ પહેલાં જ ભરતી થયો હતો. આ ઉપરાંત પ્રવીણ મનુભાઈ ધાંધલ અમરેલી જિલ્લાના મોટા દેવળિયાનો વતની છે.
2/4

બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા જ્યારે ગંભીર ઈજા પામેલા યુવાનને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા પરંતુ ત્યાં હાજર તબીબે એમને સારવાર દરમિયાન મૃત જાહેર કર્યાં હતા.
Published at : 25 Dec 2018 10:34 AM (IST)
View More





















