શોધખોળ કરો
'મન કી બાત', પીએમ મોદીએ કહ્યું- આપણે બધાએ જવાબદારીથી પ્રકૃતિ પ્રેમી અને રક્ષક બનવું પડશે
1/5

આ ઉપરાંત ભારત-અફઘાનિસ્તાન ટેસ્ટ મેચને લઈને અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યાં હતા. સાથે જ GSTના મહત્વને જણાવતા તેની પ્રશંસા પણ કરી હતી. વડાપ્રધાન મોદી શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન જેવાં અનેક મહત્વના વિષયો પર પણ બોલ્યાં હતા
2/5

આ પહેલાં વડાપ્રધાને 24 જૂને મન કી બાત કાર્યક્રમમાં લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેઓએ ખેલ અને યોગ જેવામ મહત્વના મુદ્દાઓ પર વાત કરી હતી.
Published at : 29 Jul 2018 12:00 PM (IST)
View More





















