શોધખોળ કરો

ABP ન્યુઝ-સી વોટર સર્વે: 2019માં આ 5 રાજ્યોમાં ભાજપ-કોંગ્રેસને કેટલી-કેટલી બેઠકો મળી શકે છે? જાણો વિગત

1/6
નવી દિલ્હી: દેશમાં થનારી સામાન્ય ચૂંટણીમાં ગણતીરના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે સત્તાની ખુરશી મેળવવા માટે દરેક પાર્ટીઓએ સમીકરણ રચવાનું શરૂ કરી દીધું છે. ન્યૂઝ ચેનલ એબીપી ન્યૂઝ અને સી-વોટરના સર્વે અનુસાર આ વખતે કોઈપણ પાર્ટીને બહુમત નહીં મળે. સર્વે પ્રમાણે, એનડીએને ચૂંટણીમાં 233 સીટ મળી શકે છે જ્યારે યુપીએના ફાળે 167 સીટ મળે તેવી સંભાવના છે. અન્ય પાર્ટીઓ 143 સીટ પર જીત મેળવી શકે છે. જ્યારે ગુજરાતમાં ભાજપને કોઈ નુકસાન થતું હોય તેવું જોવા મળતું નથી.
નવી દિલ્હી: દેશમાં થનારી સામાન્ય ચૂંટણીમાં ગણતીરના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે સત્તાની ખુરશી મેળવવા માટે દરેક પાર્ટીઓએ સમીકરણ રચવાનું શરૂ કરી દીધું છે. ન્યૂઝ ચેનલ એબીપી ન્યૂઝ અને સી-વોટરના સર્વે અનુસાર આ વખતે કોઈપણ પાર્ટીને બહુમત નહીં મળે. સર્વે પ્રમાણે, એનડીએને ચૂંટણીમાં 233 સીટ મળી શકે છે જ્યારે યુપીએના ફાળે 167 સીટ મળે તેવી સંભાવના છે. અન્ય પાર્ટીઓ 143 સીટ પર જીત મેળવી શકે છે. જ્યારે ગુજરાતમાં ભાજપને કોઈ નુકસાન થતું હોય તેવું જોવા મળતું નથી.
2/6
આ જ રીતે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનો જાદુ ફરીથી ચાલી શકે છે. જ્યાં તૃણમૂલ કોંગ્રેસ કુલ 42માંથી 34 સીટ જીતી શકે છે. જ્યારે એનડીએના ફાળે 7 સીટ આવી શકે છે. આ જ રીતે છત્તીસગઢમાં 11 લોકસભા સીટ છે. જેમાંથી એનડીએને પાંચ જ્યારે યુપીએને 6 પર જીત મળતી જોવા મળે છે.
આ જ રીતે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનો જાદુ ફરીથી ચાલી શકે છે. જ્યાં તૃણમૂલ કોંગ્રેસ કુલ 42માંથી 34 સીટ જીતી શકે છે. જ્યારે એનડીએના ફાળે 7 સીટ આવી શકે છે. આ જ રીતે છત્તીસગઢમાં 11 લોકસભા સીટ છે. જેમાંથી એનડીએને પાંચ જ્યારે યુપીએને 6 પર જીત મળતી જોવા મળે છે.
3/6
ગુજરાતની વાત કરવામાં આવે તો આ વખતે ગુજરાતમાં ભાજપને કોઈ નુકશાન થતું ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતની 26 લોકસભા સીટમાં ભાજપને 24 સીટ મળે તેવી શક્યતા છે. જ્યારે 2 સીટ કોંગ્રેસના ફાળે જશે. ગત ચૂંટણીમાં ભાજપે દરેક સીટ પર જીત મેળવી હતી.
ગુજરાતની વાત કરવામાં આવે તો આ વખતે ગુજરાતમાં ભાજપને કોઈ નુકશાન થતું ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાતની 26 લોકસભા સીટમાં ભાજપને 24 સીટ મળે તેવી શક્યતા છે. જ્યારે 2 સીટ કોંગ્રેસના ફાળે જશે. ગત ચૂંટણીમાં ભાજપે દરેક સીટ પર જીત મેળવી હતી.
4/6
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે તિરાડનું નુકસાન એનડીએને ભોગવવું પડશે. સર્વે અનુસાર અહીં એનડીએને 16 લોકસભા સીટ મળશે જ્યારે યુપીએ જોરદાર કમબેક કરતાં 28 સીટ જીતી શકે છે. નોંધનીય છે કે 2014ની ચૂંટણીમાં 48 લોકસભા સીટ ધરાવતાં મહારાષ્ટ્રમાં એનડીએએ 42 સીટ પર જીત મેળવી હતી. જેમાં બીજેપીએ 23 તથા સહયોગી શિવસેનાએ 18 સીટ પર જીત મેળવી હતી.
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે તિરાડનું નુકસાન એનડીએને ભોગવવું પડશે. સર્વે અનુસાર અહીં એનડીએને 16 લોકસભા સીટ મળશે જ્યારે યુપીએ જોરદાર કમબેક કરતાં 28 સીટ જીતી શકે છે. નોંધનીય છે કે 2014ની ચૂંટણીમાં 48 લોકસભા સીટ ધરાવતાં મહારાષ્ટ્રમાં એનડીએએ 42 સીટ પર જીત મેળવી હતી. જેમાં બીજેપીએ 23 તથા સહયોગી શિવસેનાએ 18 સીટ પર જીત મેળવી હતી.
5/6
બિહારમાં યુપી કરતાં સ્થિતિ વિરૂદ્ધ છે. નીતિશ કુમાર સાથે હોવાથી ભાજપની સ્થિતિ ઉત્તમ જોવા મળી રહી છે. સર્વે અનુસાર બિહારમાં એનડીએને 35 સીટ પર જીત મળી શકે છે. જેમાં ભાજપને 15 તો મહાગઠબંધનને પાંચ સીટ મળવાની શક્યતા છે. મહાગઠબંધનમાં આરજેડીને 4 તથા કોંગ્રેસને 1 સીટ પર જીત મળે તેવી શક્યતા છે.
બિહારમાં યુપી કરતાં સ્થિતિ વિરૂદ્ધ છે. નીતિશ કુમાર સાથે હોવાથી ભાજપની સ્થિતિ ઉત્તમ જોવા મળી રહી છે. સર્વે અનુસાર બિહારમાં એનડીએને 35 સીટ પર જીત મળી શકે છે. જેમાં ભાજપને 15 તો મહાગઠબંધનને પાંચ સીટ મળવાની શક્યતા છે. મહાગઠબંધનમાં આરજેડીને 4 તથા કોંગ્રેસને 1 સીટ પર જીત મળે તેવી શક્યતા છે.
6/6
સર્વે પ્રમાણે, યુપીમાં બીજેપીને મળતી સંખ્યામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. સર્વે પ્રમાણે યુપીમાં બીજેપી માત્ર 24 સીટ મળશે. જ્યારે બીજેપીના સહયોગી દળને માત્ર 1 જ સીટ મળશે. કોંગ્રેસને ચાર સીટ મળતી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સૌથી વધારે ફાયદો સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનને મળશે. જેમને 51 સીટ મળી શકે છે.
સર્વે પ્રમાણે, યુપીમાં બીજેપીને મળતી સંખ્યામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. સર્વે પ્રમાણે યુપીમાં બીજેપી માત્ર 24 સીટ મળશે. જ્યારે બીજેપીના સહયોગી દળને માત્ર 1 જ સીટ મળશે. કોંગ્રેસને ચાર સીટ મળતી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સૌથી વધારે ફાયદો સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનને મળશે. જેમને 51 સીટ મળી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં જળપ્રલય તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં જળપ્રલય તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Advertisement
metaverse

વિડિઓઝ

Weather Forecast: 3 દિવસ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહીVadodara News: બોર્ડની પૂરક પરીક્ષામાં છબરડો, વિદ્યાર્થીઓ-વાલીઓએ એક સેન્ટરથી બીજા સેન્ટરે દોડવું પડ્યુંABVP Protests: GCAS પોર્ટલને લઇને ગુજરાતમાં ઠેર-ઠેર ABVPનું વિરોધ પ્રદર્શનAmreli News: હનુમાનપુરામાં રેતી વોશિંગ કરતા સમયે વીજ કરંટ લાગતા 3ના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં જળપ્રલય તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં જળપ્રલય તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....
કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ
કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ
1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે
1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે
Embed widget