શોધખોળ કરો

શું અમરનાથ યાત્રીઓ પર આતંકી હુમલો નહોતો થયો, આ ફક્ત દુર્ઘટના હતી?, કોણે કર્યો આ દાવો

1/6
2/6
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં 10,જૂલાઇ સોમવારના રોજ અમરનાથ યાત્રીઓની બસ પર થયેલા ગોળીબારને લઇને એક નવી થિયરી સામે આવી છે. શ્રીનગરની નજીકમાં અમરનાથ યાત્રીઓની બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો જેમાં સાત યાત્રીઓના મોત થયા હતા અને 19 મુસાફરો ઘાયલ થયા હતા
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં 10,જૂલાઇ સોમવારના રોજ અમરનાથ યાત્રીઓની બસ પર થયેલા ગોળીબારને લઇને એક નવી થિયરી સામે આવી છે. શ્રીનગરની નજીકમાં અમરનાથ યાત્રીઓની બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો જેમાં સાત યાત્રીઓના મોત થયા હતા અને 19 મુસાફરો ઘાયલ થયા હતા
3/6
આ ખબર બાદ નવી થિયરી સામે આવી રહી છે. શું અમરનાથ યાત્રીઓ કોઇ આતંકી હુમલાનો શિકાર બન્યા નથી?તે કોઇ આતંકી સંગઠનના નિશાન પર નહોતા? આ હુમલો ફક્ત દુર્ઘટના હતી અને જો અમરનાથ યાત્રીઓની બસ ખરાબ થઇ ના હોત તો તે આ હુમલાથી બચી ગયા હોત.
આ ખબર બાદ નવી થિયરી સામે આવી રહી છે. શું અમરનાથ યાત્રીઓ કોઇ આતંકી હુમલાનો શિકાર બન્યા નથી?તે કોઇ આતંકી સંગઠનના નિશાન પર નહોતા? આ હુમલો ફક્ત દુર્ઘટના હતી અને જો અમરનાથ યાત્રીઓની બસ ખરાબ થઇ ના હોત તો તે આ હુમલાથી બચી ગયા હોત.
4/6
આ ફાયરિંગ દરમિયાન એનએચ-1એ પર શ્રીનગર તરફથી આવી રહેલી અને જમ્મુ જઇ રહેલી બસ આતંકવાદીઓના રસ્તા પર આવી ગઇ હતી. બસમાં સવાર યાત્રી મહારાષ્ટ્ર અને ગુજરાતના મૂળ નિવાસી હતા અને તે પોતાની અમરનાથ યાત્રા પુરી કર્યા બાદ બે દિવસ સુધી શ્રીનગરમાં ફરી રહ્યા હતા.
આ ફાયરિંગ દરમિયાન એનએચ-1એ પર શ્રીનગર તરફથી આવી રહેલી અને જમ્મુ જઇ રહેલી બસ આતંકવાદીઓના રસ્તા પર આવી ગઇ હતી. બસમાં સવાર યાત્રી મહારાષ્ટ્ર અને ગુજરાતના મૂળ નિવાસી હતા અને તે પોતાની અમરનાથ યાત્રા પુરી કર્યા બાદ બે દિવસ સુધી શ્રીનગરમાં ફરી રહ્યા હતા.
5/6
આ સ્થળે અગાઉથી જમ્મુ અને કાશ્મીર પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી. આ એન્કાઉન્ટર 10 મિનિટ સુધી ચાલતું રહ્યું હતું. અનંતનાગથી બટંગૂના રસ્તામાં ખાનાબલ પોલીસ સ્ટેશન પર આતંકીઓએ હુમલો કર્યો હતો. હુમલામાં ત્રણ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા પરંતુ જવાબી ફાયરિંગમાં આતંકી બટંગૂની તરફ ભાગવામાં મજબૂર થયા હતા.
આ સ્થળે અગાઉથી જમ્મુ અને કાશ્મીર પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી. આ એન્કાઉન્ટર 10 મિનિટ સુધી ચાલતું રહ્યું હતું. અનંતનાગથી બટંગૂના રસ્તામાં ખાનાબલ પોલીસ સ્ટેશન પર આતંકીઓએ હુમલો કર્યો હતો. હુમલામાં ત્રણ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા પરંતુ જવાબી ફાયરિંગમાં આતંકી બટંગૂની તરફ ભાગવામાં મજબૂર થયા હતા.
6/6
આ ખબરમાં એક નવો ટ્વિસ્ટ સ્થાનિક અખબાર અને વેબસાઇટ પર છપાયેલી ખબરોને લઇને આવ્યો છે. જમ્મુ કાશ્મીરના અખબારોમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, યાત્રીઓથી ભરેલી બસ ખોટા સમયે ખોટી જગ્યા પર પહોંચી ગઇ હતી. જે સમયે યાત્રીઓ ભરેલી બસ ઘટનાસ્થળ નજીક પહોંચી હતી.
આ ખબરમાં એક નવો ટ્વિસ્ટ સ્થાનિક અખબાર અને વેબસાઇટ પર છપાયેલી ખબરોને લઇને આવ્યો છે. જમ્મુ કાશ્મીરના અખબારોમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, યાત્રીઓથી ભરેલી બસ ખોટા સમયે ખોટી જગ્યા પર પહોંચી ગઇ હતી. જે સમયે યાત્રીઓ ભરેલી બસ ઘટનાસ્થળ નજીક પહોંચી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget