શોધખોળ કરો
રેલવે ટ્રેક પર લોકોની ભીડ જોઇ છતાં ડ્રાઇવરે કેમ ના રોકી ટ્રેન, DRMએ આપ્યું આ કારણ, જાણો વિગતે
1/5

2/5

DRMએ વધુમાં જણાવ્યું કે, દૂર્ઘટના બાદ ટ્રેનની સ્પીડ 10 સુધી આવી ગઇ હતી, લોકોએ ટ્રેન પર પથ્થરમારો કરવાનો શરૂ કરી દીધો હતો. લોકો આક્રોશમાં હોવાથી ડ્રાઇવરે યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેન રોક્યા વિના અમૃતસર લઇને પહોંચી ગયો હતો. જોકે, દૂર્ઘટના બાદ ડ્રાઇવર અને યાત્રીઓ સુરક્ષિત છે.
Published at : 20 Oct 2018 12:56 PM (IST)
Tags :
Amritsar Train AccidentView More





















