શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જ્યારે ઈન્દિરા ગાંધીનો વિરોધ કરવા બળદગાડામાં સંસદ પહોંચ્યા હતા અટલ બિહારી વાજપેયી
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/16160848/thumb_520_081618115010.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![જન સંઘના નેતા અટલ બિહારી વાજપેયી અને બે અન્ય નેતાઓ બળદગાડામાં સંસદ પહોંચ્યા હતા. બીજા અન્ય નેતાઓ સાઈકલ લઈને સંસદ પહોંચ્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/16160249/atal22_081618115010.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જન સંઘના નેતા અટલ બિહારી વાજપેયી અને બે અન્ય નેતાઓ બળદગાડામાં સંસદ પહોંચ્યા હતા. બીજા અન્ય નેતાઓ સાઈકલ લઈને સંસદ પહોંચ્યા હતા.
2/5
![અટલ બિહારી વાજપેયી પેટ્રોલની કિંમતમાં ભાવ વધારાના પ્રદર્શનમાં બળદગાડામાં સંસદ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/16160243/aiims_520_081618115010.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અટલ બિહારી વાજપેયી પેટ્રોલની કિંમતમાં ભાવ વધારાના પ્રદર્શનમાં બળદગાડામાં સંસદ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.
3/5
![45 વર્ષ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ આ મુદ્દા પર ઈન્દિરા ગાંધી સરકારનો જોરદાર વિરોધ કર્યો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/16160233/10_555_081618113445.jpg?impolicy=abp_cdn&imwidth=720)
45 વર્ષ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ આ મુદ્દા પર ઈન્દિરા ગાંધી સરકારનો જોરદાર વિરોધ કર્યો હતો.
4/5
![પેટ્રોલ, ડિજલના ભાવમાં વધારાના કારણે હાલની ભાજપ સરકાર ઘણા મહિનાઓથી ઓલાચનાનો સામનો કરી રહી છે, પરંતુ આ મુદ્દા પર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ 45 વર્ષ પહેલા જે રીતે વિરોધ કર્યો હતો લોકો તેને આજે પણ યાદ કરી રહ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/16160230/5_555_081618113445.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પેટ્રોલ, ડિજલના ભાવમાં વધારાના કારણે હાલની ભાજપ સરકાર ઘણા મહિનાઓથી ઓલાચનાનો સામનો કરી રહી છે, પરંતુ આ મુદ્દા પર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ 45 વર્ષ પહેલા જે રીતે વિરોધ કર્યો હતો લોકો તેને આજે પણ યાદ કરી રહ્યા છે.
5/5
![નવી દિલ્હી: પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની તબીયત નાજૂક છે. છેલ્લા 36 કલાકથી તેમના સ્વાસ્થમાં કોઈ સુધાર નથી થયો. અટલ બિહારી વાજપેયી એક કદાવર નેતા રહ્યા છે, વિપક્ષમાં હોવા છતાં ઘણી વખત તેમના મજબૂત વિરોધના કારણે સરકારને મુશ્કેલીમાં મુકી દિધી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/16160225/4_555_081618113445.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હી: પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની તબીયત નાજૂક છે. છેલ્લા 36 કલાકથી તેમના સ્વાસ્થમાં કોઈ સુધાર નથી થયો. અટલ બિહારી વાજપેયી એક કદાવર નેતા રહ્યા છે, વિપક્ષમાં હોવા છતાં ઘણી વખત તેમના મજબૂત વિરોધના કારણે સરકારને મુશ્કેલીમાં મુકી દિધી હતી.
Published at : 16 Aug 2018 04:09 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)