શોધખોળ કરો
‘અમરનાથ જતો એક યાત્રાળુ પણ મર્યો તો આ દેશમાંથી હજયાત્રા માટેનું એક પણ પ્લેન નહીં ઉડે એ યાદ રાખજો ’
1/7

મુંબઈઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રિકો ઉપર થયેલા આતંકી હુમલા અંગે શિવસેનાએ કેન્દ્રની ભાજપ સરકારને નિશાન બનાવીને શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે, હવે માત્ર નિંદા કરવાથી કંઈ નહીં થાય અને આતંકવાદીઓને પાઠ ભણાવવાની જરૂર છે.
2/7

આ હુમલામાં ઘાયલ શ્રદ્ધાળુઓના પરિવારજનો સાથે મહેબૂબા મુફ્તીએ મુલાકાત કરી હતી. જ્યારે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરેક મૃતકો ગુજરાતના છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આતકી હુમલાને સખત શબ્દોમાં વખોડ્યો છે અને કહ્યું છે કે ઘાયલોની ઉત્તમ સારવાર માટે ગુજરાત સરકાર લશ્કર અને કાશ્મીર સરકાર સાથે સતત સંપર્કમાં છે. તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને તેમના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
Published at : 12 Jul 2017 09:54 AM (IST)
View More























