શોધખોળ કરો
અયોધ્યામાં બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, એક સાથે પ્રગટાવ્યા 3 લાખથી વધુ દીવા
1/10

અયોધ્યા: ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં આ વર્ષે દિવાળી ખૂબજ વિશેષ રહી. દિવાળીની પૂર્વ સંધ્યાએ મંગળવાર સરયૂ નદી કિનારે દીપોસ્તવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં એક સાથે 3 લાખથી વધુ દીવા પ્રગટાવી અયોધ્યાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ સામેલ થઈ ગયું છે.
2/10

ગિનીસ વર્લ્ડ રેકોર્ડના આધિકારિક નિર્ણાયક રિષિ નાથે ઘાટ પર રેકોર્ડ સ્થાપવાની જાહેરાત કરી હતી.
Published at : 07 Nov 2018 10:09 AM (IST)
View More




















