શોધખોળ કરો
બાબાએ લાલુને આપી સ્વસ્થ રહેવાની ટિપ્સ, તો લાલુએ કહ્યું- એક ટ્રેનરનું પણ સેટિંગ કરાવી આપો
1/5

ઉલ્લેખનીય છે કે, બાબાએ તેજપ્રતાપ સાથે મુલાકાત કરી અને તેને ચેન ગિફ્ટ કરી હતી. બાબાએ કહ્યું હું મારો એક પ્રશિક્ષક મોકલીશ તે લાલુને યોગ કરાવશે. યોગ અને આયુર્વેદમાં કોઇપણ દુઃખને દુર કરવાની તાકાત રહેલી છે.
2/5

આ દરમિયાન લાલુ કહ્યું કે, યોગ માટે મને એક ટ્રેનરની જરૂર છે, જેની વ્યવસ્થા કરવામાં આવે, જેનાથી મારા સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો આવી શકે.
Published at : 13 May 2018 11:31 AM (IST)
Tags :
Baba RamdevView More




















