શોધખોળ કરો
બાબા રામદેવનું ટેલિવિઝન ક્ષેત્રમાં પણ વધશે વર્ચસ્વ, ત્રણ ચેનલોને સરકારે આપી મંજૂરી
1/5

સૂચના અને પ્રસારણ મંત્રાલયે છેલ્લા એક વર્ષથી 100 જેટલી નવી ચેનલોના લાયસન્સ અટકાવી રાખ્યા હતા. પરંતુ પીએમઓના હસ્તક્ષેપ બાદ મંત્રાલયે લાયસન્સ આપવાનું શરૂ કર્યું છે.
2/5

ઉલ્લેખનીય છે કે, સોમવારે બાબા રામદેવે જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની બીએસએનએલ સાથે મળીને સ્વદેશી સમૃદ્ધિ સિમકાર્ડ લોન્ચ કરી ટેલિકોમ ક્ષેત્રે પગપેસારો કર્યો છે.
Published at : 30 May 2018 04:37 PM (IST)
Tags :
PatanjaliView More





















