શોધખોળ કરો

બાબા રામદેવનું ટેલિવિઝન ક્ષેત્રમાં પણ વધશે વર્ચસ્વ, ત્રણ ચેનલોને સરકારે આપી મંજૂરી

1/5
 સૂચના અને પ્રસારણ મંત્રાલયે છેલ્લા એક વર્ષથી 100 જેટલી નવી ચેનલોના લાયસન્સ અટકાવી રાખ્યા હતા. પરંતુ પીએમઓના હસ્તક્ષેપ બાદ મંત્રાલયે લાયસન્સ આપવાનું શરૂ કર્યું છે.
સૂચના અને પ્રસારણ મંત્રાલયે છેલ્લા એક વર્ષથી 100 જેટલી નવી ચેનલોના લાયસન્સ અટકાવી રાખ્યા હતા. પરંતુ પીએમઓના હસ્તક્ષેપ બાદ મંત્રાલયે લાયસન્સ આપવાનું શરૂ કર્યું છે.
2/5
 ઉલ્લેખનીય છે કે, સોમવારે બાબા રામદેવે જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની બીએસએનએલ સાથે મળીને સ્વદેશી સમૃદ્ધિ સિમકાર્ડ લોન્ચ કરી ટેલિકોમ ક્ષેત્રે પગપેસારો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે બાબા રામદેવે જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની બીએસએનએલ સાથે મળીને સ્વદેશી સમૃદ્ધિ સિમકાર્ડ લોન્ચ કરી ટેલિકોમ ક્ષેત્રે પગપેસારો કર્યો છે.
3/5
 નવી દિલ્હી: યોગ ગુરુ બાબા રામદેવનું વર્ચસ્વ હવે ટેલિવિઝન ક્ષેત્રમાં પણ વધશે. કેન્દ્ર સરકારે તેની ત્રણ નવી ચેનલોને લીલી ઝંડી આપી દીધી છે. આ ત્રણ ચેનલો પંતજલિ ગ્રુપની કંપની વેદિક બ્રોડકાસ્ટિંગ લિમિટેડના બેનર હેઠળ ચાલશે.
નવી દિલ્હી: યોગ ગુરુ બાબા રામદેવનું વર્ચસ્વ હવે ટેલિવિઝન ક્ષેત્રમાં પણ વધશે. કેન્દ્ર સરકારે તેની ત્રણ નવી ચેનલોને લીલી ઝંડી આપી દીધી છે. આ ત્રણ ચેનલો પંતજલિ ગ્રુપની કંપની વેદિક બ્રોડકાસ્ટિંગ લિમિટેડના બેનર હેઠળ ચાલશે.
4/5
 નવી દિલ્હી: યોગ ગુરુ બાબા રામદેવનું વર્ચસ્વ હવે ટેલિવિઝન ક્ષેત્રમાં પણ વધશે. કેન્દ્ર સરકારે તેની ત્રણ નવી ચેનલોને લીલી ઝંડી આપી દીધી છે. આ ત્રણ ચેનલો પંતજલિ ગ્રુપની કંપની વેદિક બ્રોડકાસ્ટિંગ લિમિટેડના બેનર હેઠળ ચાલશે.
નવી દિલ્હી: યોગ ગુરુ બાબા રામદેવનું વર્ચસ્વ હવે ટેલિવિઝન ક્ષેત્રમાં પણ વધશે. કેન્દ્ર સરકારે તેની ત્રણ નવી ચેનલોને લીલી ઝંડી આપી દીધી છે. આ ત્રણ ચેનલો પંતજલિ ગ્રુપની કંપની વેદિક બ્રોડકાસ્ટિંગ લિમિટેડના બેનર હેઠળ ચાલશે.
5/5
 પંતજલિના પ્રવક્તાએ એસકે તિજારાવાલાએ કહ્યું કે દક્ષિણ ભારતમાં આ ત્રણેય ચેનલોની મદદથી વૈદિક જ્ઞાનનું પ્રચાર પ્રસાર કરવામાં આવશે.
પંતજલિના પ્રવક્તાએ એસકે તિજારાવાલાએ કહ્યું કે દક્ષિણ ભારતમાં આ ત્રણેય ચેનલોની મદદથી વૈદિક જ્ઞાનનું પ્રચાર પ્રસાર કરવામાં આવશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
રાજકોટના દહીસરામાં કરૂણાંતિકા: ચેકડેમમાં ડૂબી જતા 4 બાળકોનાં કમકમાટીભર્યાં મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Patan: રાધનપુર-વારાહી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: આજે 14 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 65 કિમની ઝડપે ફૂંકાશે પવન
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Miss World 2026: જોહેરી મોલ બની મિસ વર્લ્ડ,ટોપ 20 માંથી બહાર થઈ ભારતની નિકિતા પોરવાલ
Morbi: મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી નેપાળી યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ
Morbi: મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાંથી નેપાળી યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ
મહારાષ્ટ્ર: દહીં હાંડી ઉત્સવ દરમિયાન દુર્ઘટના, મુંબઈમાં 22 ‘ગોવિંદા’ ઈજાગ્રસ્ત, એક મહિલાનું મોત
મહારાષ્ટ્ર: દહીં હાંડી ઉત્સવ દરમિયાન દુર્ઘટના, મુંબઈમાં 22 ‘ગોવિંદા’ ઈજાગ્રસ્ત, એક મહિલાનું મોત
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થી ક્યારે, જાણો તારીખ અને સ્થાપનનું શુભ મુહૂર્ત
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થી ક્યારે, જાણો તારીખ અને સ્થાપનનું શુભ મુહૂર્ત
Today's Horoscope: 6 સપ્ટેમ્બર રવિવારનો દિવસ આ રાશિને ફળશે, જાણો રાશિફળ
Today's Horoscope: 6 સપ્ટેમ્બર રવિવારનો દિવસ આ રાશિને ફળશે, જાણો રાશિફળ
Embed widget