શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બાબા રામદેવનું ટેલિવિઝન ક્ષેત્રમાં પણ વધશે વર્ચસ્વ, ત્રણ ચેનલોને સરકારે આપી મંજૂરી
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/30163729/baba-ramdev.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![સૂચના અને પ્રસારણ મંત્રાલયે છેલ્લા એક વર્ષથી 100 જેટલી નવી ચેનલોના લાયસન્સ અટકાવી રાખ્યા હતા. પરંતુ પીએમઓના હસ્તક્ષેપ બાદ મંત્રાલયે લાયસન્સ આપવાનું શરૂ કર્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/30163459/baba-ramdev.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સૂચના અને પ્રસારણ મંત્રાલયે છેલ્લા એક વર્ષથી 100 જેટલી નવી ચેનલોના લાયસન્સ અટકાવી રાખ્યા હતા. પરંતુ પીએમઓના હસ્તક્ષેપ બાદ મંત્રાલયે લાયસન્સ આપવાનું શરૂ કર્યું છે.
2/5
![ઉલ્લેખનીય છે કે, સોમવારે બાબા રામદેવે જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની બીએસએનએલ સાથે મળીને સ્વદેશી સમૃદ્ધિ સિમકાર્ડ લોન્ચ કરી ટેલિકોમ ક્ષેત્રે પગપેસારો કર્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/30163453/BABA-RAMDEV-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, સોમવારે બાબા રામદેવે જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની બીએસએનએલ સાથે મળીને સ્વદેશી સમૃદ્ધિ સિમકાર્ડ લોન્ચ કરી ટેલિકોમ ક્ષેત્રે પગપેસારો કર્યો છે.
3/5
![નવી દિલ્હી: યોગ ગુરુ બાબા રામદેવનું વર્ચસ્વ હવે ટેલિવિઝન ક્ષેત્રમાં પણ વધશે. કેન્દ્ર સરકારે તેની ત્રણ નવી ચેનલોને લીલી ઝંડી આપી દીધી છે. આ ત્રણ ચેનલો પંતજલિ ગ્રુપની કંપની વેદિક બ્રોડકાસ્ટિંગ લિમિટેડના બેનર હેઠળ ચાલશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/30163448/Baba_Ramdev1-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હી: યોગ ગુરુ બાબા રામદેવનું વર્ચસ્વ હવે ટેલિવિઝન ક્ષેત્રમાં પણ વધશે. કેન્દ્ર સરકારે તેની ત્રણ નવી ચેનલોને લીલી ઝંડી આપી દીધી છે. આ ત્રણ ચેનલો પંતજલિ ગ્રુપની કંપની વેદિક બ્રોડકાસ્ટિંગ લિમિટેડના બેનર હેઠળ ચાલશે.
4/5
![નવી દિલ્હી: યોગ ગુરુ બાબા રામદેવનું વર્ચસ્વ હવે ટેલિવિઝન ક્ષેત્રમાં પણ વધશે. કેન્દ્ર સરકારે તેની ત્રણ નવી ચેનલોને લીલી ઝંડી આપી દીધી છે. આ ત્રણ ચેનલો પંતજલિ ગ્રુપની કંપની વેદિક બ્રોડકાસ્ટિંગ લિમિટેડના બેનર હેઠળ ચાલશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/30163443/baba-ramdev.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હી: યોગ ગુરુ બાબા રામદેવનું વર્ચસ્વ હવે ટેલિવિઝન ક્ષેત્રમાં પણ વધશે. કેન્દ્ર સરકારે તેની ત્રણ નવી ચેનલોને લીલી ઝંડી આપી દીધી છે. આ ત્રણ ચેનલો પંતજલિ ગ્રુપની કંપની વેદિક બ્રોડકાસ્ટિંગ લિમિટેડના બેનર હેઠળ ચાલશે.
5/5
![પંતજલિના પ્રવક્તાએ એસકે તિજારાવાલાએ કહ્યું કે દક્ષિણ ભારતમાં આ ત્રણેય ચેનલોની મદદથી વૈદિક જ્ઞાનનું પ્રચાર પ્રસાર કરવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/30163439/4baba_ramdev.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પંતજલિના પ્રવક્તાએ એસકે તિજારાવાલાએ કહ્યું કે દક્ષિણ ભારતમાં આ ત્રણેય ચેનલોની મદદથી વૈદિક જ્ઞાનનું પ્રચાર પ્રસાર કરવામાં આવશે.
Published at : 30 May 2018 04:37 PM (IST)
Tags :
Patanjaliવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)