શોધખોળ કરો

ભૂસ્ખલન બાદ બદ્રીનાથનો રસ્તો બંધ, અંદાજે 15 હજાર યાત્રી ફસાયા

1/5
ચમોલીના જિલ્લાધિકારી આશીષ જોશીએ જણાવ્યું કે સીમા સડક સંગઠનના જવાનો કાટમાળને સાફ કરવામાં લાગ્યાં છે અને આવતી કાલે બપોર સુધીમાં હાઈવે પર અવરજવર શરૂ કરી દેવાશે. તેમણે જણાવ્યું કે બદ્રીનાથની યાત્રા પર આવેલા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન થાય તે માટે તેમને જોશીમઠ, પીપલકોટી, કર્ણપ્રયાગ, ગોવિંદઘાટ અને બદ્રીનાથમાં જ સુવિધાજનક સ્થાનો પર રોકાવાનું જણાવાયું છે. હાઈવે જોશીમઠ અને બદ્રીનાથ વચ્ચે વિષ્ણુપ્રયાગ નજીક બંધ છે. બપોર બાદ અચાનક હાથીપહાડ પરથી ચટ્ટાન ધસવાની શરૂ થઈ ગઈ હતી જેના કારણે નેશનલ હાઈવેથી લઈને અલકનંદા નદી સુધીનો મોટો વિસ્તાર કાટમાળથી ભરાઈ ગયો.
ચમોલીના જિલ્લાધિકારી આશીષ જોશીએ જણાવ્યું કે સીમા સડક સંગઠનના જવાનો કાટમાળને સાફ કરવામાં લાગ્યાં છે અને આવતી કાલે બપોર સુધીમાં હાઈવે પર અવરજવર શરૂ કરી દેવાશે. તેમણે જણાવ્યું કે બદ્રીનાથની યાત્રા પર આવેલા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન થાય તે માટે તેમને જોશીમઠ, પીપલકોટી, કર્ણપ્રયાગ, ગોવિંદઘાટ અને બદ્રીનાથમાં જ સુવિધાજનક સ્થાનો પર રોકાવાનું જણાવાયું છે. હાઈવે જોશીમઠ અને બદ્રીનાથ વચ્ચે વિષ્ણુપ્રયાગ નજીક બંધ છે. બપોર બાદ અચાનક હાથીપહાડ પરથી ચટ્ટાન ધસવાની શરૂ થઈ ગઈ હતી જેના કારણે નેશનલ હાઈવેથી લઈને અલકનંદા નદી સુધીનો મોટો વિસ્તાર કાટમાળથી ભરાઈ ગયો.
2/5
પ્રશાનના નિર્દેશો પર ગુરુદ્વારા પ્રબંધક કમિટિએ ભોજનની વ્યવસ્થા પણ કરી છે. ચમોલીના જિલ્લાધિકારી આશીષ જોશીના જણાવ્યાં અનુસાર હાઈવે આવતી કાલ સુધીમાં ખુલી જાય તેવી આશા છે. આવામાં યાત્રીઓને કર્ણપ્રયાગ, નંદપ્રયાગ, ચમોલી, પીપલકોટી, જોશીમઠમાં રોકવામાં આવી રહ્યાં છે. બદ્રીનાથમાં હાજર યાત્રીઓને બદ્રીનાથમાં જ રોકાવવાનું કહેવાયું છે.
પ્રશાનના નિર્દેશો પર ગુરુદ્વારા પ્રબંધક કમિટિએ ભોજનની વ્યવસ્થા પણ કરી છે. ચમોલીના જિલ્લાધિકારી આશીષ જોશીના જણાવ્યાં અનુસાર હાઈવે આવતી કાલ સુધીમાં ખુલી જાય તેવી આશા છે. આવામાં યાત્રીઓને કર્ણપ્રયાગ, નંદપ્રયાગ, ચમોલી, પીપલકોટી, જોશીમઠમાં રોકવામાં આવી રહ્યાં છે. બદ્રીનાથમાં હાજર યાત્રીઓને બદ્રીનાથમાં જ રોકાવવાનું કહેવાયું છે.
3/5
 એક અંદાજ મુજબ બદ્રીનાથ ધામમાં 15000 જેટલા યાત્રીઓ ફસાયા છે જ્યારે અન્ય યાત્રા પડાવો પર લગભગ 10000 જેટલા યાત્રીઓ હાજર છે. હાથી પહાડથી બદ્રીનાથ તરફ ફસાયેલા યાત્રીઓને પ્રશાસને ગોવિંદઘાટ ગુરુદ્વારામાં રોકવાની વ્યવસ્થા કરી છે.
એક અંદાજ મુજબ બદ્રીનાથ ધામમાં 15000 જેટલા યાત્રીઓ ફસાયા છે જ્યારે અન્ય યાત્રા પડાવો પર લગભગ 10000 જેટલા યાત્રીઓ હાજર છે. હાથી પહાડથી બદ્રીનાથ તરફ ફસાયેલા યાત્રીઓને પ્રશાસને ગોવિંદઘાટ ગુરુદ્વારામાં રોકવાની વ્યવસ્થા કરી છે.
4/5
હાથીપહાડમાં બંને બાજુએ 500થી વધુ નાના મોટા વાહનો ફસાયેલા છે. બદ્રીનાથ ધામમાં ફસાયેલા યાત્રીઓને હાલ ત્યાં જ રોકાઈ જવાનું જણાવાયું છે. જ્યારે બદ્રીનાથ ધામ જનારા યાત્રીઓને જોશીમઠ, પીપલકોટી, ચમોલી વગેરે યાત્રી પડાવો પર રોકાવા જણાવાયું છે.
હાથીપહાડમાં બંને બાજુએ 500થી વધુ નાના મોટા વાહનો ફસાયેલા છે. બદ્રીનાથ ધામમાં ફસાયેલા યાત્રીઓને હાલ ત્યાં જ રોકાઈ જવાનું જણાવાયું છે. જ્યારે બદ્રીનાથ ધામ જનારા યાત્રીઓને જોશીમઠ, પીપલકોટી, ચમોલી વગેરે યાત્રી પડાવો પર રોકાવા જણાવાયું છે.
5/5
દેહરાદૂનઃ શુક્રવારે બપોરે બદ્રીનાથ માર્ગ પર અંદાજે 15 હજાર યાત્રી ફસાઈ ગયા. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેન (બીઆરઓ)નું કહેવું છે કે, રસ્તો ફરી શરૂ કરવામાં 2 દિવસનો સમય લાગી શકે છે. ભૂસ્ખલન બાદ પ્રશાસને લોકોને રસ્તામાં જ રોકી દીધા છે. બપોરે ત્રણ વાગ્યેને 23 મીનિટ પર હાથી પહાડમાં અચાનક જ ચટ્ટાન તૂટીને પડયા બાદ હાઈવેનો 50 મીટરનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો.
દેહરાદૂનઃ શુક્રવારે બપોરે બદ્રીનાથ માર્ગ પર અંદાજે 15 હજાર યાત્રી ફસાઈ ગયા. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેન (બીઆરઓ)નું કહેવું છે કે, રસ્તો ફરી શરૂ કરવામાં 2 દિવસનો સમય લાગી શકે છે. ભૂસ્ખલન બાદ પ્રશાસને લોકોને રસ્તામાં જ રોકી દીધા છે. બપોરે ત્રણ વાગ્યેને 23 મીનિટ પર હાથી પહાડમાં અચાનક જ ચટ્ટાન તૂટીને પડયા બાદ હાઈવેનો 50 મીટરનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
Embed widget