શોધખોળ કરો
બેંગલુરુની રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, અંદર ઊંઘી રહેલા 5 કર્મચારીઓના મોત
1/5

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા મુંબઈના કમલા મિલ્સ કંપાઉન્ડમાં 3 રેસ્ટોરન્ટ્સમાં લાગેલી ભીષણ આગમાં 14 લોકોના મોત થયા હતા.
2/5

બાર રેસ્ટોરાન્ટનું લાઇસન્સ આરવી દયાશંકરના નામ પર છે. જોકે આગથી કેટલું નુકસાન થયું તેનો અંદાજ લગાવી શકાયો નથી.
Published at : 08 Jan 2018 07:57 AM (IST)
View More























