શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભારતે રશિયા પાસેથી ખરીદ્યા પાંચ S-400 મિસાઈલ, અંતરિક્ષ સહયોગ સહિત થયા અનેક કરાર
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/05161731/putin02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું, ઝડપથી બદલાતી દુનિયામાં આપણાં સંબંધો ખૂબ મહત્વના છે. વૈશ્વિક મામલે અમારા સહયોગને એક નવો હેતુ મળ્યો છે. પીએમએ કહ્યું કે, બંને દેશો વચ્ચે નેચરલ રિસોર્સ, HRD, સૌર ઉર્જા, ટેક્નોલોજી, દરિયાથી લઈને અંતરિક્ષ સુધીના ઘણાં મહત્વના સમજૂતી કરાર થયા છે. ભારતની વિકાસ યાત્રામાં રશિયા હંમેશા સાથે રહેશે. ભારતનું આગામી લક્ષ્ય ભારતના મિશન ગગનયાનને અંતરિક્ષમાં મોકલવાનું છે. તેમાં રશિયા અમારી પૂરતી મદદ કરશે. પીએમએ કહ્યું કે, ભારત અને રશિયા ઝડપથી બદલાતા વિશ્વમાં ઘણાં મહત્વના રોલ નીભાવી શકે છે. આતંકવાદ વિરુદ્ધ સંઘર્ષ, જળવાયુ પરિવર્તન, BRICS, આસિયાન જેવા સંગઠનોમાં બંને દેશની ભૂમિકા મહત્વની છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/05161422/putin03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું, ઝડપથી બદલાતી દુનિયામાં આપણાં સંબંધો ખૂબ મહત્વના છે. વૈશ્વિક મામલે અમારા સહયોગને એક નવો હેતુ મળ્યો છે. પીએમએ કહ્યું કે, બંને દેશો વચ્ચે નેચરલ રિસોર્સ, HRD, સૌર ઉર્જા, ટેક્નોલોજી, દરિયાથી લઈને અંતરિક્ષ સુધીના ઘણાં મહત્વના સમજૂતી કરાર થયા છે. ભારતની વિકાસ યાત્રામાં રશિયા હંમેશા સાથે રહેશે. ભારતનું આગામી લક્ષ્ય ભારતના મિશન ગગનયાનને અંતરિક્ષમાં મોકલવાનું છે. તેમાં રશિયા અમારી પૂરતી મદદ કરશે. પીએમએ કહ્યું કે, ભારત અને રશિયા ઝડપથી બદલાતા વિશ્વમાં ઘણાં મહત્વના રોલ નીભાવી શકે છે. આતંકવાદ વિરુદ્ધ સંઘર્ષ, જળવાયુ પરિવર્તન, BRICS, આસિયાન જેવા સંગઠનોમાં બંને દેશની ભૂમિકા મહત્વની છે.
2/4
![રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જોઈન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું, આજે બંને દેશો વચ્ચે આંતરિક અને વૈશ્વિર હિતોને ધ્યાનમાં રાખીને વાતચીત થઈ છે. તેમણે કહ્યું છે કે, બંને દેશો સુરક્ષા-રક્ષા વેપાર ક્ષેત્રમાં મળીને કામ કરશે. પુતિને જાહેરાત કરી છે કે, બંને દેશોએ 2025 સુધીમાં 30 બિલિયન ડોલર સુધીનો વેપાર સંબંધ બનાવવાનું નક્કી કર્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/05161417/putin02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જોઈન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું, આજે બંને દેશો વચ્ચે આંતરિક અને વૈશ્વિર હિતોને ધ્યાનમાં રાખીને વાતચીત થઈ છે. તેમણે કહ્યું છે કે, બંને દેશો સુરક્ષા-રક્ષા વેપાર ક્ષેત્રમાં મળીને કામ કરશે. પુતિને જાહેરાત કરી છે કે, બંને દેશોએ 2025 સુધીમાં 30 બિલિયન ડોલર સુધીનો વેપાર સંબંધ બનાવવાનું નક્કી કર્યું છે.
3/4
![એસ-400 મિસાઈલ ડિફેંસ સિસ્ટમ સિવાય ભારત અને રશિયા વચ્ચે અંતરિક્ષમાં પણ સહયોગને લઈને કરાર પર હસ્તાક્ષર થયા છે. જે મુજબ રશિયાના સાઈબેરિયાઈ શહરે નોવોસિબિર્સ્ક પાસે એક બારતીય સ્ટેશન બનાવવામાં આવશે જેના સહારે નજર રાખવાનું કામ કરવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/05161414/putin01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એસ-400 મિસાઈલ ડિફેંસ સિસ્ટમ સિવાય ભારત અને રશિયા વચ્ચે અંતરિક્ષમાં પણ સહયોગને લઈને કરાર પર હસ્તાક્ષર થયા છે. જે મુજબ રશિયાના સાઈબેરિયાઈ શહરે નોવોસિબિર્સ્ક પાસે એક બારતીય સ્ટેશન બનાવવામાં આવશે જેના સહારે નજર રાખવાનું કામ કરવામાં આવશે.
4/4
![નવી દિલ્હી: ભારત-રશિયાએ 39 હજાર કરોડ કરતા પણ વધારે કિંમતના પાંચ એસ-400 એર ડિફેંસ મિસાઈલ સિસ્ટમ ડીલને લીલી ઝંડી આપી દિધી છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની દ્વિપક્ષીય વાર્તા બાદ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને નેતાઓ વચ્ચે શિખર બેઠક આજે સવારે દિલ્હીની હૈદરાબાદ હાઉસમાં શરૂ થઈ જ્યાં ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/05161410/putin.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હી: ભારત-રશિયાએ 39 હજાર કરોડ કરતા પણ વધારે કિંમતના પાંચ એસ-400 એર ડિફેંસ મિસાઈલ સિસ્ટમ ડીલને લીલી ઝંડી આપી દિધી છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની દ્વિપક્ષીય વાર્તા બાદ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને નેતાઓ વચ્ચે શિખર બેઠક આજે સવારે દિલ્હીની હૈદરાબાદ હાઉસમાં શરૂ થઈ જ્યાં ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
Published at : 05 Oct 2018 04:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)