શોધખોળ કરો

ભાજપના આ નેતા સામે સગીરા સાથે પરાણે સેક્સ માણી રેપ કરવાનો લાગ્યો આરોપ, જાણો વિગત

1/6
આ વર્ષે મે મહિનામાં સીબીઆઇએ સેંગર વિરુદ્ધ વધુ એક દાખલ કર્યો હતો. પીડિતાના પિતાને ખોટા કેસમાં જેલમાં મોકલવવાના આરોપમાં સેંગરને આરોપી બનાવવામાં આવ્યો હતો. કુલદીપ સેંગર સતત ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાતો આવ્યો હતો. જેમાં તેઓ ત્રણ અલગ અલગ બેઠક પરથી જીત્યા હતા.
આ વર્ષે મે મહિનામાં સીબીઆઇએ સેંગર વિરુદ્ધ વધુ એક દાખલ કર્યો હતો. પીડિતાના પિતાને ખોટા કેસમાં જેલમાં મોકલવવાના આરોપમાં સેંગરને આરોપી બનાવવામાં આવ્યો હતો. કુલદીપ સેંગર સતત ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાતો આવ્યો હતો. જેમાં તેઓ ત્રણ અલગ અલગ બેઠક પરથી જીત્યા હતા.
2/6
આ મામલે એફઆઇઆર દાખલ કર્યા બાદ તેને અને તેના પરિવારજનોને સતત ધમકીઓ મળી રહી છે. તેના થોડા જ દિવસોમાં રેપ પીડિતાના પિતાનું પોલીસ કસ્ટડીમાં મોત થયુ હતુ. પીડિતાના પિતાના મોત મામલે પોલીસ સ્ટેશન અધિકારી સહિત છ પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને મારપીટ મામલે ચાર લોકોની ધરપકડ પણ કરાઇ હતી.
આ મામલે એફઆઇઆર દાખલ કર્યા બાદ તેને અને તેના પરિવારજનોને સતત ધમકીઓ મળી રહી છે. તેના થોડા જ દિવસોમાં રેપ પીડિતાના પિતાનું પોલીસ કસ્ટડીમાં મોત થયુ હતુ. પીડિતાના પિતાના મોત મામલે પોલીસ સ્ટેશન અધિકારી સહિત છ પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને મારપીટ મામલે ચાર લોકોની ધરપકડ પણ કરાઇ હતી.
3/6
નોંધનીય છે કે રેપ પીડિતા અને તેના પરિવારજનોએ આ વર્ષે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવાસસ્થાન સામે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ આ ઘટનાએ ખૂબ ચર્ચા જગાવી હતી. સગીરા અને તેના પરિવારજનોનો આરોપ હતો કે, બીજેપી ધારાસભ્ય કુલદીપ સેંગરે ગયા વર્ષે જૂનમાં બળાત્કાર કર્યો હતો.
નોંધનીય છે કે રેપ પીડિતા અને તેના પરિવારજનોએ આ વર્ષે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવાસસ્થાન સામે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ આ ઘટનાએ ખૂબ ચર્ચા જગાવી હતી. સગીરા અને તેના પરિવારજનોનો આરોપ હતો કે, બીજેપી ધારાસભ્ય કુલદીપ સેંગરે ગયા વર્ષે જૂનમાં બળાત્કાર કર્યો હતો.
4/6
લખનઉઃ ઉન્નાવ રેપ કેસમાં સીબીઆઇએ ચાર્જશીટ દાખલ કરી છે. તપાસ એજન્સીએ ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. લખનઉમાં એક વિશેષ સીબીઆઇ અદાલતમાં દાખલ ચાર્જશીટમાં સેંગર અને તેના સાથી શશિસિંહ પર ગુનાહિત ષડયંત્ર અને સગીરા પર બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે.
લખનઉઃ ઉન્નાવ રેપ કેસમાં સીબીઆઇએ ચાર્જશીટ દાખલ કરી છે. તપાસ એજન્સીએ ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. લખનઉમાં એક વિશેષ સીબીઆઇ અદાલતમાં દાખલ ચાર્જશીટમાં સેંગર અને તેના સાથી શશિસિંહ પર ગુનાહિત ષડયંત્ર અને સગીરા પર બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે.
5/6
અધિકારીઓના કહેવા પ્રમાણે, સ્થાનિક પોલીસે ધારાસભ્ય દ્ધારા કથિત બળાત્કારના સંબંધમાં એક એફઆઇઆર દાખલ કરી નહોતી. પોલીસે ફક્ત ગેંગરેપના સંબંધમાં જ એફઆઇઆર દાખલ કરી હતી. આ મામલે પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર અને ડોક્ટરોની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. સેંગરની 13 એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
અધિકારીઓના કહેવા પ્રમાણે, સ્થાનિક પોલીસે ધારાસભ્ય દ્ધારા કથિત બળાત્કારના સંબંધમાં એક એફઆઇઆર દાખલ કરી નહોતી. પોલીસે ફક્ત ગેંગરેપના સંબંધમાં જ એફઆઇઆર દાખલ કરી હતી. આ મામલે પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર અને ડોક્ટરોની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. સેંગરની 13 એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
6/6
અધિકારીઓએ દાવો કર્યો હતો કે તપાસ એજન્સીને જાણવા મળ્યું હતું કે, ધારાસભ્યએ પીડિતાને ચાર જૂન 2017ના રોજ રાત્રે પોતાના ઘર પર બોલાવીને આઠ વખત બળાત્કાર કર્યો હતો. શશિ સિંહ પીડિતાને સેંગરના ઘર પર લઇ ગયો હતો. તપાસમાં પોલીસે આરોપ લગાવ્યો હતો કે, ત્યારબાદ સગીરા પર 11 જૂન અને 20 જૂન 2017 સુધી ગેંગરેપ કરવામાં આવ્યો હતો જેની તપાસ સીબીઆઇ કરી રહી છે.
અધિકારીઓએ દાવો કર્યો હતો કે તપાસ એજન્સીને જાણવા મળ્યું હતું કે, ધારાસભ્યએ પીડિતાને ચાર જૂન 2017ના રોજ રાત્રે પોતાના ઘર પર બોલાવીને આઠ વખત બળાત્કાર કર્યો હતો. શશિ સિંહ પીડિતાને સેંગરના ઘર પર લઇ ગયો હતો. તપાસમાં પોલીસે આરોપ લગાવ્યો હતો કે, ત્યારબાદ સગીરા પર 11 જૂન અને 20 જૂન 2017 સુધી ગેંગરેપ કરવામાં આવ્યો હતો જેની તપાસ સીબીઆઇ કરી રહી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
Embed widget