શોધખોળ કરો

ભાજપના આ નેતા સામે સગીરા સાથે પરાણે સેક્સ માણી રેપ કરવાનો લાગ્યો આરોપ, જાણો વિગત

1/6
આ વર્ષે મે મહિનામાં સીબીઆઇએ સેંગર વિરુદ્ધ વધુ એક દાખલ કર્યો હતો. પીડિતાના પિતાને ખોટા કેસમાં જેલમાં મોકલવવાના આરોપમાં સેંગરને આરોપી બનાવવામાં આવ્યો હતો. કુલદીપ સેંગર સતત ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાતો આવ્યો હતો. જેમાં તેઓ ત્રણ અલગ અલગ બેઠક પરથી જીત્યા હતા.
આ વર્ષે મે મહિનામાં સીબીઆઇએ સેંગર વિરુદ્ધ વધુ એક દાખલ કર્યો હતો. પીડિતાના પિતાને ખોટા કેસમાં જેલમાં મોકલવવાના આરોપમાં સેંગરને આરોપી બનાવવામાં આવ્યો હતો. કુલદીપ સેંગર સતત ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટાતો આવ્યો હતો. જેમાં તેઓ ત્રણ અલગ અલગ બેઠક પરથી જીત્યા હતા.
2/6
આ મામલે એફઆઇઆર દાખલ કર્યા બાદ તેને અને તેના પરિવારજનોને સતત ધમકીઓ મળી રહી છે. તેના થોડા જ દિવસોમાં રેપ પીડિતાના પિતાનું પોલીસ કસ્ટડીમાં મોત થયુ હતુ. પીડિતાના પિતાના મોત મામલે પોલીસ સ્ટેશન અધિકારી સહિત છ પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને મારપીટ મામલે ચાર લોકોની ધરપકડ પણ કરાઇ હતી.
આ મામલે એફઆઇઆર દાખલ કર્યા બાદ તેને અને તેના પરિવારજનોને સતત ધમકીઓ મળી રહી છે. તેના થોડા જ દિવસોમાં રેપ પીડિતાના પિતાનું પોલીસ કસ્ટડીમાં મોત થયુ હતુ. પીડિતાના પિતાના મોત મામલે પોલીસ સ્ટેશન અધિકારી સહિત છ પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને મારપીટ મામલે ચાર લોકોની ધરપકડ પણ કરાઇ હતી.
3/6
નોંધનીય છે કે રેપ પીડિતા અને તેના પરિવારજનોએ આ વર્ષે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવાસસ્થાન સામે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ આ ઘટનાએ ખૂબ  ચર્ચા જગાવી હતી. સગીરા અને તેના પરિવારજનોનો આરોપ હતો કે, બીજેપી ધારાસભ્ય કુલદીપ સેંગરે ગયા વર્ષે જૂનમાં બળાત્કાર કર્યો હતો.
નોંધનીય છે કે રેપ પીડિતા અને તેના પરિવારજનોએ આ વર્ષે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવાસસ્થાન સામે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ આ ઘટનાએ ખૂબ ચર્ચા જગાવી હતી. સગીરા અને તેના પરિવારજનોનો આરોપ હતો કે, બીજેપી ધારાસભ્ય કુલદીપ સેંગરે ગયા વર્ષે જૂનમાં બળાત્કાર કર્યો હતો.
4/6
લખનઉઃ ઉન્નાવ રેપ કેસમાં સીબીઆઇએ ચાર્જશીટ દાખલ કરી છે.  તપાસ એજન્સીએ ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. લખનઉમાં એક વિશેષ સીબીઆઇ અદાલતમાં દાખલ ચાર્જશીટમાં સેંગર અને તેના સાથી શશિસિંહ પર ગુનાહિત ષડયંત્ર અને સગીરા પર બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે.
લખનઉઃ ઉન્નાવ રેપ કેસમાં સીબીઆઇએ ચાર્જશીટ દાખલ કરી છે. તપાસ એજન્સીએ ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. લખનઉમાં એક વિશેષ સીબીઆઇ અદાલતમાં દાખલ ચાર્જશીટમાં સેંગર અને તેના સાથી શશિસિંહ પર ગુનાહિત ષડયંત્ર અને સગીરા પર બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે.
5/6
અધિકારીઓના કહેવા પ્રમાણે, સ્થાનિક પોલીસે ધારાસભ્ય દ્ધારા કથિત બળાત્કારના સંબંધમાં એક એફઆઇઆર દાખલ કરી નહોતી. પોલીસે ફક્ત ગેંગરેપના સંબંધમાં જ એફઆઇઆર દાખલ કરી હતી. આ મામલે પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર અને ડોક્ટરોની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. સેંગરની 13 એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
અધિકારીઓના કહેવા પ્રમાણે, સ્થાનિક પોલીસે ધારાસભ્ય દ્ધારા કથિત બળાત્કારના સંબંધમાં એક એફઆઇઆર દાખલ કરી નહોતી. પોલીસે ફક્ત ગેંગરેપના સંબંધમાં જ એફઆઇઆર દાખલ કરી હતી. આ મામલે પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર અને ડોક્ટરોની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. સેંગરની 13 એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
6/6
અધિકારીઓએ દાવો કર્યો હતો કે તપાસ એજન્સીને જાણવા મળ્યું હતું કે, ધારાસભ્યએ પીડિતાને ચાર જૂન 2017ના  રોજ રાત્રે પોતાના ઘર પર બોલાવીને આઠ વખત બળાત્કાર કર્યો હતો. શશિ સિંહ પીડિતાને સેંગરના ઘર પર લઇ ગયો  હતો. તપાસમાં પોલીસે આરોપ લગાવ્યો હતો કે, ત્યારબાદ સગીરા પર 11 જૂન અને 20 જૂન 2017 સુધી ગેંગરેપ કરવામાં આવ્યો હતો જેની તપાસ સીબીઆઇ કરી રહી છે.
અધિકારીઓએ દાવો કર્યો હતો કે તપાસ એજન્સીને જાણવા મળ્યું હતું કે, ધારાસભ્યએ પીડિતાને ચાર જૂન 2017ના રોજ રાત્રે પોતાના ઘર પર બોલાવીને આઠ વખત બળાત્કાર કર્યો હતો. શશિ સિંહ પીડિતાને સેંગરના ઘર પર લઇ ગયો હતો. તપાસમાં પોલીસે આરોપ લગાવ્યો હતો કે, ત્યારબાદ સગીરા પર 11 જૂન અને 20 જૂન 2017 સુધી ગેંગરેપ કરવામાં આવ્યો હતો જેની તપાસ સીબીઆઇ કરી રહી છે.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Embed widget