શોધખોળ કરો
આજે સાંજ સુધીમાં શ્રીદેવીનું પાર્થિવ શરીર મુંબઈ પહોંચવાની આશા, બોની કપુરની દુબઈ પોલીસે કરી પુછપરછ
1/6

2/6

શ્રી દેવીનો પાર્થિવ દેહ આજે ભારત આવી શકે છે. શ્રીદેવીનું મૃત્યુ હાર્ટ એટેકથી થયુ હોવાના અહેવાલો રજુ થયા હતા બાદમાં દુબઈની ફોરેન્સિકમાં તપાસ બાદ જાહેર કરેલા રિપોર્ટમાં શ્રીદેવીનું મૃત્યુ પાણીમાં ડુબી જવાના કારણે થયુ હોવાનું સામે આવ્યું છે.
Published at : 27 Feb 2018 08:54 AM (IST)
View More























