શોધખોળ કરો
કોલકાતાઃ તારાતલામાં પુલ અચાનક ધરાશાયી થતાં સર્જાઈ મોટી દુર્ઘટના, એકનું મોત, ભાજપે માંગ્યુ મમતાનું રાજીનામુ
1/7

વડાપ્રધાન મોદીએ દુર્ઘટનાને લઈને દુખ વ્યક્ત કર્યું છે. તેઓએ ટ્વિટ કરી કહ્યું કે, “આ ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ છે. મારી સંવેદના પીડિત પરિવારો સાથે છે. હું ઘાયલ લોકોની જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.”
2/7

આ પુલ 60 વર્ષ જૂનો હતો અને તેનું સમારકામ થઈ રહ્યું હતું તેમ પણ કહેવામાં આવી રહ્યું છે.
Published at : 04 Sep 2018 05:32 PM (IST)
Tags :
National NewsView More




















