શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
સન્માનજનક બેઠકો નહી મળે તો બસપા એકલા હાથે ચૂંટણી લડશે: માયાવતી
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/16151959/01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને રોકવા માટે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ બેઠકોની વહેંચણીમાં સમાધાન કરવાના સંકેત પહેલા જ આપી ચુક્યા છે. અખિલેશે મૈનપુરીમાં કહ્યું હતું, આ લડાઈ ખૂબ લાંબી છે, હું આજે કહ્યું છું કે બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન રહેશે અને બે-ચાર બેઠકો આગળ પાછળ રહેશે અને બેઠકો છોડવી પડે તો પણ સમાજવાદી પાર્ટી પાછળ નહી હટે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/16151800/03.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને રોકવા માટે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ બેઠકોની વહેંચણીમાં સમાધાન કરવાના સંકેત પહેલા જ આપી ચુક્યા છે. અખિલેશે મૈનપુરીમાં કહ્યું હતું, આ લડાઈ ખૂબ લાંબી છે, હું આજે કહ્યું છું કે બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન રહેશે અને બે-ચાર બેઠકો આગળ પાછળ રહેશે અને બેઠકો છોડવી પડે તો પણ સમાજવાદી પાર્ટી પાછળ નહી હટે.
2/3
![2017માં યૂપી વિધાનસભામાં હારનો સામનો કર્યા બાદ સપા-બસપા વચ્ચે સંબંધો સુધર્યા હતા. ગોરખપુર-ફૂલપુર લોકસભા અને નૂરપુર વિધાનસભા ચૂંટણીમાં માયાવતીની મદદથી સમાજવાદી પાર્ટીએ ભાજપને કારમી હાર આપી હતી. કૈરાના લોકસભા પેટા ચૂંટણીમાં પણ માયાવતી અને સમાજવાદી પાર્ટીની મદદથી રાષ્ટ્રીય લોકદળના ઉમેદવારે ભાજપને કારમી હાર આપી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/16151755/02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2017માં યૂપી વિધાનસભામાં હારનો સામનો કર્યા બાદ સપા-બસપા વચ્ચે સંબંધો સુધર્યા હતા. ગોરખપુર-ફૂલપુર લોકસભા અને નૂરપુર વિધાનસભા ચૂંટણીમાં માયાવતીની મદદથી સમાજવાદી પાર્ટીએ ભાજપને કારમી હાર આપી હતી. કૈરાના લોકસભા પેટા ચૂંટણીમાં પણ માયાવતી અને સમાજવાદી પાર્ટીની મદદથી રાષ્ટ્રીય લોકદળના ઉમેદવારે ભાજપને કારમી હાર આપી હતી.
3/3
![લખનઉ: યૂપીમાં લોકસભા ચૂંટણીમાં બસપા-સપા ગઠબંધન ખતરામાં પડી શકે છે. પ્રેસ કૉંફ્રેસ કરી બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું, જો સન્માનજનક બેઠકો નહી મળે તો બસપા એકલા હાથે ચૂંટણી લડશે. સાથે જ માયાવતીએ કહ્યું ભાજપને રોકવા માટે તે ગઠબંધનના પક્ષમાં છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/16151750/01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લખનઉ: યૂપીમાં લોકસભા ચૂંટણીમાં બસપા-સપા ગઠબંધન ખતરામાં પડી શકે છે. પ્રેસ કૉંફ્રેસ કરી બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું, જો સન્માનજનક બેઠકો નહી મળે તો બસપા એકલા હાથે ચૂંટણી લડશે. સાથે જ માયાવતીએ કહ્યું ભાજપને રોકવા માટે તે ગઠબંધનના પક્ષમાં છે.
Published at : 16 Sep 2018 03:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ક્રિકેટ
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)