શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયર રદ, આતંકીઓ વિરુદ્ધ ઑપરેશન ઑલઆઉટ શરૂ

1/5
 ગૃહમંત્રી રાજનાથ સિંહએ ટ્વિટ કરી કહ્યું કે, ‘રમઝાન દરમિયાન સીઝફાયરના આ નિર્ણયની ચારેતરફ પ્રશંસા થઈ હતી. હવે સુરક્ષા દળને આદેશ આપવામાં આવે છે કે આતંકીઓના નાપાક ઇરાદાઓને રોકવા માટે તમામ સક્ષમ કાર્યવાહી કરવામાં આવે.’
ગૃહમંત્રી રાજનાથ સિંહએ ટ્વિટ કરી કહ્યું કે, ‘રમઝાન દરમિયાન સીઝફાયરના આ નિર્ણયની ચારેતરફ પ્રશંસા થઈ હતી. હવે સુરક્ષા દળને આદેશ આપવામાં આવે છે કે આતંકીઓના નાપાક ઇરાદાઓને રોકવા માટે તમામ સક્ષમ કાર્યવાહી કરવામાં આવે.’
2/5
 રમઝાન દરમિયાન સીઝફાયરના આદેશ બાદ 29 દિવસોમાં 59 નાની-મોટી આતંકી ઘટનાઓ બની હતી. જ્યારે રમઝાન પહેલા 29 દિવસોમાં 19 હુમલા થયા હતા. સીઝફાયરની જાહેરાત બાદ ગ્રેનેડ હુમલામાં ચાર ગણો વધારો થયો છે. રમઝાન દરમિયાન આતંકીઓએ 20 ગ્રેનેડ હુમલા કર્યા હતા.
રમઝાન દરમિયાન સીઝફાયરના આદેશ બાદ 29 દિવસોમાં 59 નાની-મોટી આતંકી ઘટનાઓ બની હતી. જ્યારે રમઝાન પહેલા 29 દિવસોમાં 19 હુમલા થયા હતા. સીઝફાયરની જાહેરાત બાદ ગ્રેનેડ હુમલામાં ચાર ગણો વધારો થયો છે. રમઝાન દરમિયાન આતંકીઓએ 20 ગ્રેનેડ હુમલા કર્યા હતા.
3/5
 આતંકીઓને સીઝફાયર દરમિયાન દરમિયાન બે મોટા હુમલાઓ કર્યા. રાઇઝિંગ કાશ્મીરના સંપાદક શુજાત બુખારીને ગોળીમારી હત્યા કરી દીધી હતી. ત્યાં શોપિંયામાં સેનાના એક જવાનને અપરહણ કરી હત્યા કરી દીધી હતી.
આતંકીઓને સીઝફાયર દરમિયાન દરમિયાન બે મોટા હુમલાઓ કર્યા. રાઇઝિંગ કાશ્મીરના સંપાદક શુજાત બુખારીને ગોળીમારી હત્યા કરી દીધી હતી. ત્યાં શોપિંયામાં સેનાના એક જવાનને અપરહણ કરી હત્યા કરી દીધી હતી.
4/5
 સીઝફાયર રદ કરવાને લઈને ગૃહમંત્રી રાજનાથ સિંહના આવાસ પર બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જાણ કરી હતી. સૂત્રો અનુસાર, સેના સીઝફાયર લાગુ કરવાના પક્ષમાં નહોતી. પરંતુ જમ્મુ-કાશ્મીરની મેહબુબા સરકારે રમઝાન મહિના દરમિયાન સીઝફાયર લાગુ કરવા માટે સતત દબાણ બનાવ્યું હતું.
સીઝફાયર રદ કરવાને લઈને ગૃહમંત્રી રાજનાથ સિંહના આવાસ પર બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જાણ કરી હતી. સૂત્રો અનુસાર, સેના સીઝફાયર લાગુ કરવાના પક્ષમાં નહોતી. પરંતુ જમ્મુ-કાશ્મીરની મેહબુબા સરકારે રમઝાન મહિના દરમિયાન સીઝફાયર લાગુ કરવા માટે સતત દબાણ બનાવ્યું હતું.
5/5
 નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં રમઝાન મહિનામાં લાગુ કરવામાં આવેલા સંઘર્ષવિરામના નિર્ણયને કેન્દ્ર સરકારે આજે રદ્દ કરી દીધો છે. હવે એકવાર ફરી સેનાએ આતંકીઓ વિરુદ્ધ ઑપરેશન શરૂ કરી દીધું છે. મોદી સરકારે સીઝફાયરને ‘સસ્પેંશન ઑફ ઑપરેશન’નામ આપ્યું હતું. અને 17 મે 2018ને લાગું કર્યો હતું. તેના અંતર્ગત સેનાએ આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ઑલ આઉટ રોકી દીધું હતું. જો કે સેનાએ આતંકી હુમલા બાદ સતત કાર્યવાહી કરી. સંઘર્ષવિરામ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાઓમાં વધારો થયો હતો.
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં રમઝાન મહિનામાં લાગુ કરવામાં આવેલા સંઘર્ષવિરામના નિર્ણયને કેન્દ્ર સરકારે આજે રદ્દ કરી દીધો છે. હવે એકવાર ફરી સેનાએ આતંકીઓ વિરુદ્ધ ઑપરેશન શરૂ કરી દીધું છે. મોદી સરકારે સીઝફાયરને ‘સસ્પેંશન ઑફ ઑપરેશન’નામ આપ્યું હતું. અને 17 મે 2018ને લાગું કર્યો હતું. તેના અંતર્ગત સેનાએ આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ઑલ આઉટ રોકી દીધું હતું. જો કે સેનાએ આતંકી હુમલા બાદ સતત કાર્યવાહી કરી. સંઘર્ષવિરામ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાઓમાં વધારો થયો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget