શોધખોળ કરો
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી: બીજા ચરણ માટે આજે 72 બેઠકો પર મતદાન
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/20075655/index-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![તમામ 72 બેઠકો પર આઠ વાગ્યાથી મતદાન શરૂ થઈ પાંચ વાગ્યા સુધી ચાલશે. અહીંયા 77 લાખથી વધારે પુરૂષો અને 76 લાખથી વધારે મહિલાઓ સહિત દોઢ કરતા કરતા વધારે મતદારો છે. બીજા તરણની 72 બેઠકો માટે 19000 મતદાન કેંદ્રો પર સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને હેલિકોપ્ટર અને ડ્રોનની મદદ લેવામાં આવી છે. આ સાથે જ એક લાખ કરતા વધારે સુરક્ષાકર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/20075442/index.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ 72 બેઠકો પર આઠ વાગ્યાથી મતદાન શરૂ થઈ પાંચ વાગ્યા સુધી ચાલશે. અહીંયા 77 લાખથી વધારે પુરૂષો અને 76 લાખથી વધારે મહિલાઓ સહિત દોઢ કરતા કરતા વધારે મતદારો છે. બીજા તરણની 72 બેઠકો માટે 19000 મતદાન કેંદ્રો પર સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને હેલિકોપ્ટર અને ડ્રોનની મદદ લેવામાં આવી છે. આ સાથે જ એક લાખ કરતા વધારે સુરક્ષાકર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે.
2/3
![રાયપુર: છત્તીસગઢમાં બીજા અને અંતિમ ચરણ માટે 19 જિલ્લાની 72 બેઠકો પર આજે મતદાન થશે. કૉંગ્રેસ અને ભાજપે તમામ બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે. જ્યારે માયાવતીની બહુજન સમાજ પાર્ટી 25 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, અને પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીની જનતા કૉંગ્રેસ છત્તીસગઢ 46 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ 66 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/20075437/index-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાયપુર: છત્તીસગઢમાં બીજા અને અંતિમ ચરણ માટે 19 જિલ્લાની 72 બેઠકો પર આજે મતદાન થશે. કૉંગ્રેસ અને ભાજપે તમામ બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા છે. જ્યારે માયાવતીની બહુજન સમાજ પાર્ટી 25 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, અને પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીની જનતા કૉંગ્રેસ છત્તીસગઢ 46 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ 66 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.
3/3
![રાજ્યમાં આ વખતે ત્રીકોણીયો જંગ થવાની સંભાવના છે. જેમાં એક તરફ ભાજપ છે, તો બીજી તરફ કૉંગ્રેસ. જ્યારે માયાવતી અને અજીત જોગીનું ગઠબંધન રાજ્યમાં ત્રીજા માર્ચા તરીકે ઉભરીને સામે આવ્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/20075432/cg_voting_1542679599_618x347.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
રાજ્યમાં આ વખતે ત્રીકોણીયો જંગ થવાની સંભાવના છે. જેમાં એક તરફ ભાજપ છે, તો બીજી તરફ કૉંગ્રેસ. જ્યારે માયાવતી અને અજીત જોગીનું ગઠબંધન રાજ્યમાં ત્રીજા માર્ચા તરીકે ઉભરીને સામે આવ્યું છે.
Published at : 20 Nov 2018 07:56 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)