સિનેમાઘરો સંચાલકો અને પ્રૉડ્યૂસર્સને રાજ્યમાં સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ માટે મળનારી સેટલાઇટની (જેનાથી સેટેલાઇટ દ્વારા ફિલ્મ સીધી સિનેમાઘરમાં આવી જાય છે) પણ નથી આપી. આના કારણે સંચાલકોએ સિનેમાઘરો બંધ રાખવાની જાહેરાત કરી દીધી છે.
3/5
સિનેમાઘરો પર લગાવવામાં આવેલો ટેક્સ સિનેમા સંચાલક અને પ્રૉડ્યૂસર્સ દ્વારા અડધો અડધો વહન કરવામાં આવે છે, પણ આ મામલે પ્રૉડ્યૂસર્સ ગિલ્ડે એમપીમાં આ ટેક્સ વહન કરવાનો ઇનકાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે આ દેશમાં ક્યાંય પણ નથી લાગી રહ્યો એટલે અમે મધ્યપ્રદેશમાં ટેક્સ નહીં આપીએ.
4/5
ભોપાલઃ મધ્યપ્રદેશના થિએટર્સ અને મલ્ટીપ્લેક્સ નિગમ દ્વારા લગાવવામાં આવેલા મનોરંજન કરના વિરોધમાં શુક્રવારથી (આજથી) અનિશ્ચિતકાળ સુધી બંધ રહેશે. આ સંબંધમાં સેન્ટ્રલ સર્કિટ સિને એસોશિએશને ગુરુવારે જાહેરાત કરી દીધી છે.
5/5
એમપી શાસન દ્વારા નિગમના સિનેમાઘરો પર મનોરંજન કર લગાવવાનો અધિકાર આપ્યા બાદ ઇન્દોર નગર નિગમે પાંચ ટકા મનોરંજન કર લગાવી દીધો છે. આ રીતે ભોપાલ તથા અન્ય શહેરોમાં પણ નગરી નિગમોએ અલગ અલગ કર લગાવી દીધો છે.