શોધખોળ કરો

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના વિરૂદ્ધમાં કોંગ્રેસનું ‘ભારત બંધ’ આજે, જાણો ક્યા રાજ્યમાં જોવા મળશે વધારે અસર

1/4
 કોંગ્રેસના ભારત બંધના આહ્વાનમાં દેશના અગિયાર રાજ્યોમાં વધારે અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં છે, ઓડિશા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ગોવા, મધ્યપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, તમિલનાડૂ, હરિયાણા, કેરળ, તેલંગાણા. આ ઉપરાંત બંધની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોની સુરક્ષા વ્યવસ્થામાં વધરો કરવામાં આવ્યો છે, જ્યારે શાળા અને કોલેજોમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે.
કોંગ્રેસના ભારત બંધના આહ્વાનમાં દેશના અગિયાર રાજ્યોમાં વધારે અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં છે, ઓડિશા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ગોવા, મધ્યપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, તમિલનાડૂ, હરિયાણા, કેરળ, તેલંગાણા. આ ઉપરાંત બંધની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોની સુરક્ષા વ્યવસ્થામાં વધરો કરવામાં આવ્યો છે, જ્યારે શાળા અને કોલેજોમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે.
2/4
 વિપક્ષે માગ કરી છે કે, પેટ્રોલ અને ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઇઝ ડયૂટીમાં ઘટાડો કરો, પેટ્રોલ અને ડીઝલ પર રાજ્યો દ્વારા વસુલાતા વેટમાં ઘટાડો કરો દેશભરમાં ખેડૂતોની લોન માફ કરો. ખેડૂતોને કૃષિ ઊપજના સક્ષમ ભાવ આપો, પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવો, મોંઘવારી અને ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યનને લઈને પગલા લો.
વિપક્ષે માગ કરી છે કે, પેટ્રોલ અને ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઇઝ ડયૂટીમાં ઘટાડો કરો, પેટ્રોલ અને ડીઝલ પર રાજ્યો દ્વારા વસુલાતા વેટમાં ઘટાડો કરો દેશભરમાં ખેડૂતોની લોન માફ કરો. ખેડૂતોને કૃષિ ઊપજના સક્ષમ ભાવ આપો, પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવો, મોંઘવારી અને ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યનને લઈને પગલા લો.
3/4
 કોંગ્રેસના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના વડા અને પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, 10મી સપ્ટેમ્બરના રોજ સવારે 9થી બપોરના 3 સુધી બંધ પાળવામાં આવશે જેથી સામાન્ય જનતાને અગવડ ન પડે. સૂરજેવાલાએ દાવો કર્યો હતો કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 50 ટકાનો વધારો થયો છે. વર્ષ 2014થી પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝડયૂટીમાં અનુક્રમે 211 અને 443 ટકાનો વધારો ઝીંકાયો છે. ભારત બંધ પહેલાં દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અજય માકને જણાવ્યું હતું કે, 10મી સપ્ટેમ્બરના ભારત બંધમાં કોઇ પ્રકારની હિંસા નહીં થાય. કોંગ્રેસ પ્રેરિત બંધને 21 રાજકીય પાર્ટીઓ દ્વારા સમર્થન અપાયું છે.
કોંગ્રેસના કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના વડા અને પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, 10મી સપ્ટેમ્બરના રોજ સવારે 9થી બપોરના 3 સુધી બંધ પાળવામાં આવશે જેથી સામાન્ય જનતાને અગવડ ન પડે. સૂરજેવાલાએ દાવો કર્યો હતો કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 50 ટકાનો વધારો થયો છે. વર્ષ 2014થી પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝડયૂટીમાં અનુક્રમે 211 અને 443 ટકાનો વધારો ઝીંકાયો છે. ભારત બંધ પહેલાં દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અજય માકને જણાવ્યું હતું કે, 10મી સપ્ટેમ્બરના ભારત બંધમાં કોઇ પ્રકારની હિંસા નહીં થાય. કોંગ્રેસ પ્રેરિત બંધને 21 રાજકીય પાર્ટીઓ દ્વારા સમર્થન અપાયું છે.
4/4
નવી દિલ્હીઃ કોંગ્રેસ તરફથી સોમવારે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે જેમાં અનેક વિપક્ષી પાર્ટી એક સાથે દેશમાં પેટ્રોલ અને ડીઝલ-ગેસની વધતી કિંતમના વિરોધમાં પ્રદર્શન કરશે. એનસીપીસ ચીફ શરદ પવાર, ડીએમકે ચીફ એમ કે સ્ટાલિન અને વામપંથી નેતાઓએ કોંગ્રેસના ભારત બંધને સમર્થન આપ્યું છે જ્યારે તૃણમુલ કોંગ્રેસ અને આપ પાર્ટી આ બંધથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. કુલ 21 પક્ષ આ બંધનું સમર્થન કરી રહ્યા છે જેમાં એનસીપી, જેડીએસ, આરજેડી, એમએનએસ, ડીએમકે સામેલ છે. શિવસેનાએ પણ આ બંધથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે જ્યારે બીજેડીએ ન સમર્થન અને ન તો વિરોધની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસ તરફથી સોમવારે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે જેમાં અનેક વિપક્ષી પાર્ટી એક સાથે દેશમાં પેટ્રોલ અને ડીઝલ-ગેસની વધતી કિંતમના વિરોધમાં પ્રદર્શન કરશે. એનસીપીસ ચીફ શરદ પવાર, ડીએમકે ચીફ એમ કે સ્ટાલિન અને વામપંથી નેતાઓએ કોંગ્રેસના ભારત બંધને સમર્થન આપ્યું છે જ્યારે તૃણમુલ કોંગ્રેસ અને આપ પાર્ટી આ બંધથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. કુલ 21 પક્ષ આ બંધનું સમર્થન કરી રહ્યા છે જેમાં એનસીપી, જેડીએસ, આરજેડી, એમએનએસ, ડીએમકે સામેલ છે. શિવસેનાએ પણ આ બંધથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે જ્યારે બીજેડીએ ન સમર્થન અને ન તો વિરોધની જાહેરાત કરી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
Embed widget