શોધખોળ કરો
અખિલેશ યાદવ પર ભડક્યા અમર સિંહ, કહ્યું- શું પુત્ર કરશે રાજ અને પિતા જશે વનવાસ
1/5

આ બાજુ ભાજપે આ તમામ ઘટનાક્રમ પર નિવેદન આપ્યું. ભાજપના સાંસદ સત્યપાલ સિંહે કહ્યું કે સપામાંથી ધીરે ધીરે ગુંડાતત્વો દૂર થઈ રહ્યા છે અને અખિલેશજી એક નેતા બનીને ઉભરશે.
2/5

આ બાજુ અખિલેશના સમર્થક ગણાતા પાર્ટીના પ્રવક્તા જુહી સિંહે પણ પદ પરથી રાજીનામું આપી દીધુ છે. તેમણે કહ્યું કે જ્યારે અમારા મુખ્યમંત્રીને જ સસ્પેન્ડ કરી નાખ્યાં ત્યારે મારી જવાબદારી બને છે કે હું પણ પદ પરથી રાજીનામું આપી દીધું. અમે નેતાજી વિરુદ્ધ નથી પરંતુ અમે અમારા સીએમની પડખે છીએ.
Published at : 02 Jan 2017 12:04 PM (IST)
View More























