શોધખોળ કરો

ઈશરત કેસમાં PM નરેન્દ્ર મોદીની પણ થઈ હતી પૂછપરછ, કોણે કર્યો આ ચોંકાવનારો દાવો

1/7
1987ની બેચના આઈપીએસ અધિકારી ડી.જી. વણઝારા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ માનવામાં આવે છે. પહેલા તેઓ ક્રાઇમ બ્રાંચમાં હતા અને પછી ગુજરાત એટીએસમાં પણ રહી ચૂક્યા છે. 2002થી 2005 દરમિયાન વણઝારાએ આશરે 20 એન્કાઉન્ટર કર્યાં હતાં, પરંતુ જ્યારે તપાસ થઈ ત્યારે જાણ થઈ હતી કે તમામ એન્કાઉન્ટર નકલી હતાં. 2007માં વણઝારાની ધરપકડ કરવામાં આવી હતી.
1987ની બેચના આઈપીએસ અધિકારી ડી.જી. વણઝારા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ માનવામાં આવે છે. પહેલા તેઓ ક્રાઇમ બ્રાંચમાં હતા અને પછી ગુજરાત એટીએસમાં પણ રહી ચૂક્યા છે. 2002થી 2005 દરમિયાન વણઝારાએ આશરે 20 એન્કાઉન્ટર કર્યાં હતાં, પરંતુ જ્યારે તપાસ થઈ ત્યારે જાણ થઈ હતી કે તમામ એન્કાઉન્ટર નકલી હતાં. 2007માં વણઝારાની ધરપકડ કરવામાં આવી હતી.
2/7
આ સાથે એન્કાઉન્ટરની તપાસનો પણ આદેશ આપ્યો હતો. આ બનાવટી એન્કાઉન્ટરમાં માત્ર ડીજી વણઝારા જ નહી પણ અન્ય પોલીસ અધિકારીઓ પણ ફસાયા હતા. તેમાં ડીએસપી જે. જી, પરમાર, એસીપી એન. કે. અમીન અને એડીજીપી પી. પી. પાંડેનો પણ સમાવેશ થાય છે.
આ સાથે એન્કાઉન્ટરની તપાસનો પણ આદેશ આપ્યો હતો. આ બનાવટી એન્કાઉન્ટરમાં માત્ર ડીજી વણઝારા જ નહી પણ અન્ય પોલીસ અધિકારીઓ પણ ફસાયા હતા. તેમાં ડીએસપી જે. જી, પરમાર, એસીપી એન. કે. અમીન અને એડીજીપી પી. પી. પાંડેનો પણ સમાવેશ થાય છે.
3/7
મુંબઈની 19 વર્ષિય ઈશરત, જાવેદ શેખ ઉર્ફે પ્રાણેશ પિલ્લઈ, અમજદ અલી અકબરઅલી રાણા અને જીશાન જૌહર 15 જૂન, 2004ના રોજ અમદાવાદના કોતરગામ પાસે એક કથિત એન્કાઉન્ટરમાં ઠાર મરાયાં હતાં. ગુજરાત પોલીસે એ વખતે દાવો કર્યો હતો કે, ઈશરત અને તેના ત્રણ સાથીઓ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા અમદાવાદ આવ્યાં હતાં. જોકે આ એન્કાઉન્ટરને ગુજરાત હાઈકોર્ટના આદેશ પર રચાયેલી એસઆઈટીએ બનાવટી ગણાવ્યું હતું.
મુંબઈની 19 વર્ષિય ઈશરત, જાવેદ શેખ ઉર્ફે પ્રાણેશ પિલ્લઈ, અમજદ અલી અકબરઅલી રાણા અને જીશાન જૌહર 15 જૂન, 2004ના રોજ અમદાવાદના કોતરગામ પાસે એક કથિત એન્કાઉન્ટરમાં ઠાર મરાયાં હતાં. ગુજરાત પોલીસે એ વખતે દાવો કર્યો હતો કે, ઈશરત અને તેના ત્રણ સાથીઓ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા અમદાવાદ આવ્યાં હતાં. જોકે આ એન્કાઉન્ટરને ગુજરાત હાઈકોર્ટના આદેશ પર રચાયેલી એસઆઈટીએ બનાવટી ગણાવ્યું હતું.
4/7
વણઝારાએ કહ્યું છે કે, સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલ સાક્ષીઓનાં નિવેદન ખૂબ જ શંકાસ્પદ છે. પ્રથમ દ્રષ્ટિએ એ સાબિત કરવા માટે કોઈ સાક્ષ્ય નથી કે તેમની ચેમ્બરમાં રચવામાં આવેલા ષડયંત્રના પરિણામ સ્વરૂપ એન્કાઉન્ટ થયું, જેનો ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે.
વણઝારાએ કહ્યું છે કે, સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલ સાક્ષીઓનાં નિવેદન ખૂબ જ શંકાસ્પદ છે. પ્રથમ દ્રષ્ટિએ એ સાબિત કરવા માટે કોઈ સાક્ષ્ય નથી કે તેમની ચેમ્બરમાં રચવામાં આવેલા ષડયંત્રના પરિણામ સ્વરૂપ એન્કાઉન્ટ થયું, જેનો ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે.
5/7
વણઝારા દ્વારા પોતાને આરોપમુક્ત કરવા માટે દાખલ કરેલી અરજી પર સ્પેશિયલ સીબીઆઈ જજ જે.કે.પંડ્યાએ સીબીઆઈને નોટિસ મોકલી 28 માર્ચ સુધી જવાબ માગ્યો છે. ભૂતપૂર્વ ડીઆઈજીએ ભૂતપૂર્વ ડીજીપી પી.પી.પાંડેને કેસમાંથી આરોપમુક્ત કરવાના આધાર પર પોતાને પણ આરોપમુક્ત કરવાની અપીલ કરી છે.
વણઝારા દ્વારા પોતાને આરોપમુક્ત કરવા માટે દાખલ કરેલી અરજી પર સ્પેશિયલ સીબીઆઈ જજ જે.કે.પંડ્યાએ સીબીઆઈને નોટિસ મોકલી 28 માર્ચ સુધી જવાબ માગ્યો છે. ભૂતપૂર્વ ડીઆઈજીએ ભૂતપૂર્વ ડીજીપી પી.પી.પાંડેને કેસમાંથી આરોપમુક્ત કરવાના આધાર પર પોતાને પણ આરોપમુક્ત કરવાની અપીલ કરી છે.
6/7
વણઝારાએ પોતાની અરજીમાં કહ્યું છે કે, એ તથ્ય પણ રહેશે કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તપાસ અધિકારીએ બોલાવ્યા હતા અને પૂછપરછ કરી હતી. જોકે આ કેસના રેકોર્ડમાં આવી સામગ્રી રાખવામાં આવી નથી. તત્કાલીન તપાસ ટીમ ઇચ્છતી હતી કે, રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચી તેમને આરોપી બનાવવામાં આવે. તે માટે ચાર્જશીટની આખી સ્ટોરી ઘડવામાં આવી.
વણઝારાએ પોતાની અરજીમાં કહ્યું છે કે, એ તથ્ય પણ રહેશે કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તપાસ અધિકારીએ બોલાવ્યા હતા અને પૂછપરછ કરી હતી. જોકે આ કેસના રેકોર્ડમાં આવી સામગ્રી રાખવામાં આવી નથી. તત્કાલીન તપાસ ટીમ ઇચ્છતી હતી કે, રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચી તેમને આરોપી બનાવવામાં આવે. તે માટે ચાર્જશીટની આખી સ્ટોરી ઘડવામાં આવી.
7/7
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી અને ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં આરોપી ડી. જી. વણઝારાએ એક ચોંકાવનારો દાવો કર્યો છે અને કહ્યું છે કે, તપાસ અધિકારીએ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુપ્ત રીતે પૂછપરછ કરી હતી. આરોપમુક્ત કરવા માટે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં દાખલ કરેલી પોતાની અરજીમાં વણઝારાએ મંગળવારે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પણ પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ આ મામલે કોઈ રેકોર્ડ રાખવામાં આવ્યો નથી. આ પરથી સાબિત થાય છે કે, આ કેસના રેકોર્ડમાં રહેલી તમામ સામગ્રી બીજું કંઈ નહીં, પણ માત્ર ખોટી વાર્તા છે.
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી અને ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં આરોપી ડી. જી. વણઝારાએ એક ચોંકાવનારો દાવો કર્યો છે અને કહ્યું છે કે, તપાસ અધિકારીએ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુપ્ત રીતે પૂછપરછ કરી હતી. આરોપમુક્ત કરવા માટે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં દાખલ કરેલી પોતાની અરજીમાં વણઝારાએ મંગળવારે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પણ પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ આ મામલે કોઈ રેકોર્ડ રાખવામાં આવ્યો નથી. આ પરથી સાબિત થાય છે કે, આ કેસના રેકોર્ડમાં રહેલી તમામ સામગ્રી બીજું કંઈ નહીં, પણ માત્ર ખોટી વાર્તા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget