શોધખોળ કરો

મોદીના અંતની શરૂઆત છે નોટબંધી, જાણો ક્યા હિન્દુવાદી સંગઠને કરી આ વાત

1/4
હિન્દુ મહાસભાના એક અન્ય સભ્યએ કહ્યું કે, મોદીનો હિન્દુત્વનો ચહેરો હવે ખુલ્લો પડી ગયો છે. તેમણે કહ્યું, ડિમોનેટાઈઝેશન વાસ્તવમાં ડી-મોદી-ટાઈઝેશન તરફ લઈ જશે. મહાસભાના નેતાઓએ મોદી નકલી સર્જિકલ સ્ટ્રાઈક્સ દ્વારા સમર્થન મેળવવાનો આરોપ પણ લગાવ્યો.
હિન્દુ મહાસભાના એક અન્ય સભ્યએ કહ્યું કે, મોદીનો હિન્દુત્વનો ચહેરો હવે ખુલ્લો પડી ગયો છે. તેમણે કહ્યું, ડિમોનેટાઈઝેશન વાસ્તવમાં ડી-મોદી-ટાઈઝેશન તરફ લઈ જશે. મહાસભાના નેતાઓએ મોદી નકલી સર્જિકલ સ્ટ્રાઈક્સ દ્વારા સમર્થન મેળવવાનો આરોપ પણ લગાવ્યો.
2/4
પૂજાએ આગળ કહ્યું કે, નોટબંધીની જાહેરાત હિન્દુઓમાં લગ્નની સીઝનની શરૂઆત પહેલા કરવામાં આવી છે. હજારો પિરવારોએ પોતાના મિત્રો અને સંબંધીઓ પાસેથી રૂપિયા ઉધાર લેવા પડ્યા છે. ઘણાં પરિવારે લગ્નની તારીખ લંબાવી છે તો કેટલાકે રદ્દ કર્યા છે. આવા સમયે તથાકથિત હિન્દુત્વ પાર્ટીના નેતા દેશમાં ઇસ્લામિક બેન્કિંગને પ્રોત્સાહન આપી રહ્યા છે.
પૂજાએ આગળ કહ્યું કે, નોટબંધીની જાહેરાત હિન્દુઓમાં લગ્નની સીઝનની શરૂઆત પહેલા કરવામાં આવી છે. હજારો પિરવારોએ પોતાના મિત્રો અને સંબંધીઓ પાસેથી રૂપિયા ઉધાર લેવા પડ્યા છે. ઘણાં પરિવારે લગ્નની તારીખ લંબાવી છે તો કેટલાકે રદ્દ કર્યા છે. આવા સમયે તથાકથિત હિન્દુત્વ પાર્ટીના નેતા દેશમાં ઇસ્લામિક બેન્કિંગને પ્રોત્સાહન આપી રહ્યા છે.
3/4
આગ્રાઃ અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટીકા કરતાં કહ્યું કે, નોટબંધી મોદી સરકારના શાસનના અંતની શરૂઆત છે. મહાસભાના વરિષ્ઠ સભ્યએ મોદીને હિન્દુ વિરોધી ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, હિન્દુઓમાં લગ્નની સીઝન પહેલા નોટબંધી કરવામાં આવી. બીજી બાજુ ભાજપના નેતા દેશમાં ઇસ્લામિક બેંકને પ્રોત્સાહન આપી રહ્યા છે.
આગ્રાઃ અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટીકા કરતાં કહ્યું કે, નોટબંધી મોદી સરકારના શાસનના અંતની શરૂઆત છે. મહાસભાના વરિષ્ઠ સભ્યએ મોદીને હિન્દુ વિરોધી ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, હિન્દુઓમાં લગ્નની સીઝન પહેલા નોટબંધી કરવામાં આવી. બીજી બાજુ ભાજપના નેતા દેશમાં ઇસ્લામિક બેંકને પ્રોત્સાહન આપી રહ્યા છે.
4/4
સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવતા હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય મહાસચિવ પૂજા શકુન પાંડેએ કહ્યું કે, આ યોજનાનો ઉદ્દેશ હજુ સુધી સમજી નથી શકાયો. તેમણે અલીગઢમાં કહ્યું, ગરીબ લોકો જે રોજના 200-300 રૂપિયા કમાણી કરે છે અને સરકારી પેંશન પર જીવી રહેતા લોકો સૌથી વધારે પ્રભાવિત થયા છે. આ નિર્ણયથી અમીરો પર કોઈ અસર નહીં થાય.
સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવતા હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય મહાસચિવ પૂજા શકુન પાંડેએ કહ્યું કે, આ યોજનાનો ઉદ્દેશ હજુ સુધી સમજી નથી શકાયો. તેમણે અલીગઢમાં કહ્યું, ગરીબ લોકો જે રોજના 200-300 રૂપિયા કમાણી કરે છે અને સરકારી પેંશન પર જીવી રહેતા લોકો સૌથી વધારે પ્રભાવિત થયા છે. આ નિર્ણયથી અમીરો પર કોઈ અસર નહીં થાય.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
Embed widget