શોધખોળ કરો
લગ્ન હોય તેવાં પરિવારોને કેમ નથી અપાતા અઢી લાખ ? ક્યારથી મળી શકશે આ રકમ ?
1/5

આ ઉપરાંત સરકાર દ્વારા લગ્ન પ્રસંગે અઢી લાખ રૂપિયા સહિતની તમામ છૂટછાટો એવા જ ખાતાધારકોને મળશે જેમનાં એકાઉન્ટ કેવાયસી પ્રમાણિત છે. કેવાયસી પ્રમાણિત ના હોય તેવાં ખાતાંને આ છૂટ નહીં મળે. જે પરિવાર 2.50 લાખ રૂપિયા ઉપાડવા માગતો હશે તેણે એફિડેવિટ કરીને બેંકને આપવી પડશે.
2/5

આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસે લગ્ન પ્રસંગ હોય તેવા પરિવારોને આપવામાં આવેલી છૂટછાટના સંદર્ભમાં સ્પષ્ટતા કરતાં કહ્યું હતું ઘરના માત્ર એક સભ્યને જ 2.50 લાખ રૂપિયા ઉપાડવાની છૂટ અપાશે. પરિવારના સભ્યોમાંથી પણ પિતા અથવા માતાને જ 2.50 લાખ રૂપિયા ઉપાડવાની છૂટ આપવામાં આવશે.
Published at : 20 Nov 2016 10:46 AM (IST)
View More




















