શોધખોળ કરો

લગ્ન હોય તેવાં પરિવારોને કેમ નથી અપાતા અઢી લાખ ? ક્યારથી મળી શકશે આ રકમ ?

1/5
આ ઉપરાંત સરકાર દ્વારા લગ્ન પ્રસંગે અઢી લાખ રૂપિયા સહિતની તમામ છૂટછાટો એવા જ ખાતાધારકોને મળશે જેમનાં એકાઉન્‍ટ કેવાયસી પ્રમાણિત છે. કેવાયસી પ્રમાણિત ના હોય તેવાં ખાતાંને આ છૂટ નહીં મળે. જે પરિવાર 2.50 લાખ રૂપિયા ઉપાડવા માગતો હશે તેણે એફિડેવિટ કરીને બેંકને આપવી પડશે.
આ ઉપરાંત સરકાર દ્વારા લગ્ન પ્રસંગે અઢી લાખ રૂપિયા સહિતની તમામ છૂટછાટો એવા જ ખાતાધારકોને મળશે જેમનાં એકાઉન્‍ટ કેવાયસી પ્રમાણિત છે. કેવાયસી પ્રમાણિત ના હોય તેવાં ખાતાંને આ છૂટ નહીં મળે. જે પરિવાર 2.50 લાખ રૂપિયા ઉપાડવા માગતો હશે તેણે એફિડેવિટ કરીને બેંકને આપવી પડશે.
2/5
આર્થિક બાબતોના સચિવ શક્‍તિકાંત દાસે લગ્‍ન પ્રસંગ હોય તેવા પરિવારોને આપવામાં આવેલી છૂટછાટના સંદર્ભમાં સ્પષ્ટતા કરતાં કહ્યું હતું ઘરના માત્ર એક સભ્‍યને જ 2.50 લાખ રૂપિયા ઉપાડવાની છૂટ અપાશે. પરિવારના સભ્યોમાંથી પણ  પિતા અથવા માતાને જ 2.50 લાખ રૂપિયા ઉપાડવાની છૂટ આપવામાં આવશે.
આર્થિક બાબતોના સચિવ શક્‍તિકાંત દાસે લગ્‍ન પ્રસંગ હોય તેવા પરિવારોને આપવામાં આવેલી છૂટછાટના સંદર્ભમાં સ્પષ્ટતા કરતાં કહ્યું હતું ઘરના માત્ર એક સભ્‍યને જ 2.50 લાખ રૂપિયા ઉપાડવાની છૂટ અપાશે. પરિવારના સભ્યોમાંથી પણ પિતા અથવા માતાને જ 2.50 લાખ રૂપિયા ઉપાડવાની છૂટ આપવામાં આવશે.
3/5
બેંકોનું કહેવું છે કે એ લોકો આ અંગે રીઝર્વ બેંકની ગાઈડલાઈનની રાહ જોઈ રહ્યા છે. આજે રવિવાર હોવાથી રીઝર્વ બેંક બંધ છે તેથી હવે સોમવારે જ આ ગાઈડલાઈન આવશે. આ સંજોગોમાં આવતી કાલે પણ લગ્નવાળા પરિવારોને અઢી લાખ રૂપિયા નહીં મળે. વહેલામાં વહેલા મંગળવારથી આ રકમ અપાઈ શકે.
બેંકોનું કહેવું છે કે એ લોકો આ અંગે રીઝર્વ બેંકની ગાઈડલાઈનની રાહ જોઈ રહ્યા છે. આજે રવિવાર હોવાથી રીઝર્વ બેંક બંધ છે તેથી હવે સોમવારે જ આ ગાઈડલાઈન આવશે. આ સંજોગોમાં આવતી કાલે પણ લગ્નવાળા પરિવારોને અઢી લાખ રૂપિયા નહીં મળે. વહેલામાં વહેલા મંગળવારથી આ રકમ અપાઈ શકે.
4/5
આર્થિક બાબતોના સચિવ શશિકાન્તા દાસે આ જાહેરાત તો કરી પણ રીઝર્વ બેંક અને કેન્દ્ર સરકાર વચ્ચે કોઈ તાલમેલ ના હોવાના કારણે રીઝર્વ બેંક દ્વારા બેંકોને આદેશ ના અપાયો હોવાથી તેનો અમલ થયો નથી. પરિણામે સેંકડો લોકો બેંકમાંથી ખાલી હાથે પાછા ફર્યા છે.
આર્થિક બાબતોના સચિવ શશિકાન્તા દાસે આ જાહેરાત તો કરી પણ રીઝર્વ બેંક અને કેન્દ્ર સરકાર વચ્ચે કોઈ તાલમેલ ના હોવાના કારણે રીઝર્વ બેંક દ્વારા બેંકોને આદેશ ના અપાયો હોવાથી તેનો અમલ થયો નથી. પરિણામે સેંકડો લોકો બેંકમાંથી ખાલી હાથે પાછા ફર્યા છે.
5/5
નવી દિલ્‍હી : કેન્દ્ર સરકારે ગુરૂવારે જાહેરાત કરી હતી કે જેના ઘરમાં લગ્ન હશે તેને પોતાના બેંક એકાઉન્ટમાંથી 2.50 લાખ સુધીની રકમ ઉપાડવાની છૂટ છે. જો કે આ જાહેરાતના ચાર દિવસ પછી પણ બેંકો લગ્નવાળા પરિવારને અઢી લાખ નથી આપતી કેમ કે રીઝર્વ બેંકે આ અંગે કોઈ આદેશ આપ્યો નથી.
નવી દિલ્‍હી : કેન્દ્ર સરકારે ગુરૂવારે જાહેરાત કરી હતી કે જેના ઘરમાં લગ્ન હશે તેને પોતાના બેંક એકાઉન્ટમાંથી 2.50 લાખ સુધીની રકમ ઉપાડવાની છૂટ છે. જો કે આ જાહેરાતના ચાર દિવસ પછી પણ બેંકો લગ્નવાળા પરિવારને અઢી લાખ નથી આપતી કેમ કે રીઝર્વ બેંકે આ અંગે કોઈ આદેશ આપ્યો નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget