શોધખોળ કરો
દેશના આ ભૂતપૂર્વ વડાપ્રધાને પાટીદારોને કઈ રીતે OBC અનામત આપી શકાય તેની ફોર્મ્યુલા મોદીને સૂચવી, જાણો વિગત
1/5

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ પાટીદારોને અનામત અને ખેડૂતોનાં દેવાં માફી સહિતના પ્રશ્ને નેતા આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે ત્યારે હવે તેના સમર્થનમાં ભૂતપૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવ ગૌડા ખુલ્લેઆમ બહાર આવ્યા છે.
2/5

દેવ ગૌડાએ નરેન્દ્ર મોદીને સૂચવ્યું છે કે, તમે પણ પાટીદાર અનામત આંદોલન માટે બંધારણીય રીતે કમિશનની રચના કરો. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રીએ પણ મધ્યસ્થી બની કેન્દ્ર સાથે વાટાઘાટો કરવી જોઈએ અને પાટીદારોને અનામતનો લાભ અપાવવો જોઈએ.
Published at : 04 Sep 2018 09:39 AM (IST)
View More





















