શોધખોળ કરો
સિગ્નેચર બ્રિજ વિવાદ: આપના અમાનતુલ્લા ખાન સામે ફરિયાદ દાખલ, કેજરીવાલનું નામ પણ સામેલ
1/3

સિગ્નેચર બ્રિજ હંગામા મામલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જે ફરિયાદ નોંધાવી છે તેમાં ભાજપના કાર્યકર્તા અને સાંસદ મનોજ તિવારીનું નામ સામેલ છે. આ કેસ પણ લોકલ પોલીસ પાસેથી ક્રાઈમ બ્રાંચ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. સિગ્નેચર બ્રિજ હંગામા મામલે દિલ્હી પોલીસના ઉસ્માનપુર પોલીસ સ્ટેશનમાં 3 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે હવે દિલ્હી ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે.
2/3

નવી દિલ્હી: દિલ્હીમાં સિગ્નેચર બ્રિજના ઉદ્ધાટન સમયે હંગામો થયો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન સામે દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું પણ નામ સામેલ છે.
Published at : 10 Nov 2018 03:22 PM (IST)
View More




















