શોધખોળ કરો
‘મેં પ્રણવદા પાસેથી આ અપેક્ષા નહોતી રાખી’, RSS વિવાદ મુદ્દે કોંગ્રેસના ક્યા ગુજરાતી દિગ્ગજ નેતાએ આપ્યું આ નિવેદન?
1/5

પ્રણવ મુખર્જીના સંઘના કાર્યક્રમમાં સામેલ થવાના નિર્ણયથી મોટો વિવાદ ઊભો થયો છે. આ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ભારે દબાણમાં છે પણ તેમણે પ્રણવદા વિરૂધ્ધ કશું કહેવાનું ટાળ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રણવ મુખર્જી સંઘ શિક્ષા વર્ગના તૃતીય વર્ષના તાલીમ કોર્સના સમાપન સમારોહમાં ભાષણ આપશે.
2/5

પ્રણવદા નાગપુર પહોંચ્યા એ પહેલાં જ તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં સંઘના સ્વયંસેવકો પણ નાગપુર એરપોર્ટ પહોંચ્યાં હતા. સંઘના સહ સરકાર્યવાહ વી. ભગૈય્યા અને નાગપુર શહેર શાખાના અધ્યક્ષ રાજેશ લોયાએ ફૂલોના ગુલદસ્તાથી પ્રણવદાનું સ્વાગત કર્યું હતું.
Published at : 07 Jun 2018 10:27 AM (IST)
View More
ટોપ સ્ટોરી
ગુજરાત
સ્પોર્ટ્સ
ધર્મ-જ્યોતિષ
રાજકોટ




















