શોધખોળ કરો
મહારાષ્ટ્રમાં હેલ્મેટના કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર, જાણો શું છે કારણ
1/3

‘હેલ્મેટ સખ્તી વિરોધી કૃતિ સમિતિ ’ નામની સંસ્થાના લોકોએ પહેલા હેલ્મેટની અંતિમ યાત્રા નીકાળી અને બાદમાં અંતિમ સંસ્કાર કર્યો. ફરજિયાત હેલ્મેટના નિયમનો વિરોધ કરી રહેલા લોકોએ સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.
2/3

હેલ્મેટ ફરજિયાત કરવાના વિરોધમાં શિવસેના નેતાએ પોલીસ તંત્ર પર આરોપ લગાવતાં કહ્યું કે, અમે રોડ સેફ્ટીના વિરોધમાં નથી પરંતુ પોલીસ તંત્ર દ્વારા જે રીતે લાગુ કરી રહ્યું છે તે ઠીક નથી. પોલીસનું વલણ યોગ્ય નથી. જો પોલીસને લોકોનો આટલો જ ખ્યાલ રાખવો હોય તો પહેલા લોકોની ભાવનાઓને સમજવી જોઈએ.
Published at : 12 Jan 2019 10:11 AM (IST)
View More





















