શોધખોળ કરો
મોદી સરકારના ટોચના પ્રધાનનો મોદી સામે કટાક્ષઃ માત્ર ભાષણો કરવાથી ચૂંટણી ના જીતાય.....
1/5

ગડકરીએ મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે, કોઇ એવું વિચારતું હોય કે તેને બધી જ ખબર પડે છે તો તે જૂઠો છે. વિશ્વાસ અને અહંકારમાં ફરક હોય છે. તમારે પોતાના પર વિશ્વાસ રાખવો જોઇએ પણ અહંકારથી દૂર રહેવું જોઇએ. મોદી-અમિત શાહમાં અહંકાર આવી ગયાના આક્ષેપો વચ્ચે નિતિન ગડકરીનું આ નિવેદન મહત્વનું છે.
2/5

ભાજપમાં નરેન્દ્ર મોદી તેમના ભાષણો માટે જાણીતા છે અને 5 રાજ્યોમાં પ્રચારની કમાન મોદીએ જ સંભાળી હતી. નિતિન ગડકરીએ મોદી પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, સારુ સારુ બોલવાથી કે ભાષણો આપવાથી ચૂંટણી નથી જીતી શકાતી, તમે ગમે તેટલા વિદ્વાન હો છતાં લોકો તમને મત ન આપે એવું બને.
Published at : 26 Dec 2018 11:14 AM (IST)
View More





















