શોધખોળ કરો
પ્રદુષણથી ત્રસ્ત દિલ્હી, ગંભીરે સાધ્યુ કેજરીવાલ પર નિશાન, કહ્યું- 'પહલે અહીં ઓક્સિજન થા, ઓક્સિજન ભગાયા AAPને'
1/5

નોંધનીય છે કે, દિલ્હીની હવાની ગુણવત્તામાં બુધવારે મામુલી સુધારો આવ્યો અને હવાની ઝડપ વધતા અને પ્રદુષણ વિખેર્યા બાદ તે “ખુબ ખરાબ”ની શ્રેણીમાં આવી ગઇ. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડે કહ્યું કે પરિસ્થિતિ 3 નવેમ્બરથી વધારે ખરાબ થઇ શકે છે. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)એ દિલ્હીનું આખુ હવા ગુણવત્તા સૂચકાંક 366 નોંધ્યો છે.
2/5

આના પછી ગંભીરે લખ્યું તમારા જુઠ્ઠા વાયદાઓના કારણે અમારી પેઢી ધુમાડાઓમાં જીવી રહી છે. તમારી પાસે આખુ એક વર્ષ હતુ પણ તમે પ્રદુષણ અને ડેન્ગ્યૂ પર કાબુ ના કર્યો.
Published at : 01 Nov 2018 08:03 AM (IST)
Tags :
Gautam-gambhirView More





















