શોધખોળ કરો

પ્રદુષણથી ત્રસ્ત દિલ્હી, ગંભીરે સાધ્યુ કેજરીવાલ પર નિશાન, કહ્યું- 'પહલે અહીં ઓક્સિજન થા, ઓક્સિજન ભગાયા AAPને'

1/5
નોંધનીય છે કે, દિલ્હીની હવાની ગુણવત્તામાં બુધવારે મામુલી સુધારો આવ્યો અને હવાની ઝડપ વધતા અને પ્રદુષણ વિખેર્યા બાદ તે “ખુબ ખરાબ”ની શ્રેણીમાં આવી ગઇ. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડે કહ્યું કે પરિસ્થિતિ 3 નવેમ્બરથી વધારે ખરાબ થઇ શકે છે. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)એ દિલ્હીનું આખુ હવા ગુણવત્તા સૂચકાંક 366 નોંધ્યો છે.
નોંધનીય છે કે, દિલ્હીની હવાની ગુણવત્તામાં બુધવારે મામુલી સુધારો આવ્યો અને હવાની ઝડપ વધતા અને પ્રદુષણ વિખેર્યા બાદ તે “ખુબ ખરાબ”ની શ્રેણીમાં આવી ગઇ. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડે કહ્યું કે પરિસ્થિતિ 3 નવેમ્બરથી વધારે ખરાબ થઇ શકે છે. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)એ દિલ્હીનું આખુ હવા ગુણવત્તા સૂચકાંક 366 નોંધ્યો છે.
2/5
આના પછી ગંભીરે લખ્યું તમારા જુઠ્ઠા વાયદાઓના કારણે અમારી પેઢી ધુમાડાઓમાં જીવી રહી છે. તમારી પાસે આખુ એક વર્ષ હતુ પણ તમે પ્રદુષણ અને ડેન્ગ્યૂ પર કાબુ ના કર્યો.
આના પછી ગંભીરે લખ્યું તમારા જુઠ્ઠા વાયદાઓના કારણે અમારી પેઢી ધુમાડાઓમાં જીવી રહી છે. તમારી પાસે આખુ એક વર્ષ હતુ પણ તમે પ્રદુષણ અને ડેન્ગ્યૂ પર કાબુ ના કર્યો.
3/5
નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં પ્રદુષણનુ સ્તર સતત ખરાબ થઇ રહ્યુ છે. દિલ્હી સરકારનું કહેવું છે કે આને કાબુમાં કરવા માટે યોગ્ય પગલા ભરાઇ રહ્યાં છે અને જરૂર પડશે તો આવનારા દિવસોમાં ફરી એકવાર ઓડ-ઇવન લાગુ કરી શકે છે.
નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં પ્રદુષણનુ સ્તર સતત ખરાબ થઇ રહ્યુ છે. દિલ્હી સરકારનું કહેવું છે કે આને કાબુમાં કરવા માટે યોગ્ય પગલા ભરાઇ રહ્યાં છે અને જરૂર પડશે તો આવનારા દિવસોમાં ફરી એકવાર ઓડ-ઇવન લાગુ કરી શકે છે.
4/5
પ્રદુષણથી ત્રસ્ત દિલ્હીવાસીઓની સાથે કેજરીવાલનો વિરોધ ગંભીરે પણ કર્યો છે. ભારતીય ક્રિકેટર ગંભીરે દિલ્હીની ઝેરીલી હવા માટે આમ આદમી પાર્ટીની સરકારને નિશાને લીધી છે.
પ્રદુષણથી ત્રસ્ત દિલ્હીવાસીઓની સાથે કેજરીવાલનો વિરોધ ગંભીરે પણ કર્યો છે. ભારતીય ક્રિકેટર ગંભીરે દિલ્હીની ઝેરીલી હવા માટે આમ આદમી પાર્ટીની સરકારને નિશાને લીધી છે.
5/5
ગૌતમ ગંભરી શાયરાના અંદાજમાં સરકાર પર હુમલો કરતાં ટ્વીટ કર્યુ છે, તેને લખ્યું કે,
ગૌતમ ગંભરી શાયરાના અંદાજમાં સરકાર પર હુમલો કરતાં ટ્વીટ કર્યુ છે, તેને લખ્યું કે, "દર્દે દિલ, દર્દે જિગર દિલ્હીમાં જગાયા AAP ને, પહેલે તો અહાં Oxygen થા, Oxygen ભગાયા AAP ને.”
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Embed widget