શોધખોળ કરો

ગોવા: કૉંગ્રેસનો લાગ્યો મોટો ઝટકો, બે ધારાસભ્યો ભાજપમાં જોડાયા

1/3
નવી દિલ્હી: ગોવામાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કૉંગ્રેસના બે ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા છે. મનોહર પર્રિકરના બીમાર થયા બાદ કૉંગ્રેસ સરકાર બનાવવાનો દાવો કરી રહી હતી. સવારે આશરે 11 વાગ્યે કૉંગ્રેસના બે ધારાસભ્યો સુભાષ શિરોડકર અને દયાનંદ સોપતેએ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ એ નક્કી હતું કે ગોવામાં કૉંગ્રેસ તુટી રહી છે. અંતે સુભાષ શિરોડકરે ભાજપમાં સામેલ થવાની જાહેરાત કરી હતી.
નવી દિલ્હી: ગોવામાં કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કૉંગ્રેસના બે ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા છે. મનોહર પર્રિકરના બીમાર થયા બાદ કૉંગ્રેસ સરકાર બનાવવાનો દાવો કરી રહી હતી. સવારે આશરે 11 વાગ્યે કૉંગ્રેસના બે ધારાસભ્યો સુભાષ શિરોડકર અને દયાનંદ સોપતેએ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ એ નક્કી હતું કે ગોવામાં કૉંગ્રેસ તુટી રહી છે. અંતે સુભાષ શિરોડકરે ભાજપમાં સામેલ થવાની જાહેરાત કરી હતી.
2/3
આ ધારાસભ્યોએ કૉંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થતા ગોવા વિધાનસભાનું ગણિત બદલાઈ ગયું છે. બંને ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ બહુમતનો આંકડો 21ના બદલે 20 થયો છે. ગોવામાં 2017માં વિધાનસભાની ચૂંટણી થઈ હતી, ત્યારે કોઈ પાર્ટીને બહુમતી નહોતી મળી. ભાજપે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી, ગોવા ફોરવોર્ડ પાર્ટીના ત્રણ-ત્રણ ધારાસભ્યો સહિત ત્રણ અપક્ષ ધારાસભ્યો અને એક એનસીપીના ધારાસભ્યના સમર્થનથી સરકાર બનાવી હતી. કૉંગ્રેસને 17 બેઠકો મળી હતી જ્યારે ભાજપને 13 બેઠકો મળી હતી. બાદમાં વિશ્વજીત રાણેએ કૉંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી ભાજપની ટીકિટ પરથી વિધાનસભા ચૂંટણી જીતી હતી.
આ ધારાસભ્યોએ કૉંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થતા ગોવા વિધાનસભાનું ગણિત બદલાઈ ગયું છે. બંને ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ બહુમતનો આંકડો 21ના બદલે 20 થયો છે. ગોવામાં 2017માં વિધાનસભાની ચૂંટણી થઈ હતી, ત્યારે કોઈ પાર્ટીને બહુમતી નહોતી મળી. ભાજપે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી, ગોવા ફોરવોર્ડ પાર્ટીના ત્રણ-ત્રણ ધારાસભ્યો સહિત ત્રણ અપક્ષ ધારાસભ્યો અને એક એનસીપીના ધારાસભ્યના સમર્થનથી સરકાર બનાવી હતી. કૉંગ્રેસને 17 બેઠકો મળી હતી જ્યારે ભાજપને 13 બેઠકો મળી હતી. બાદમાં વિશ્વજીત રાણેએ કૉંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી ભાજપની ટીકિટ પરથી વિધાનસભા ચૂંટણી જીતી હતી.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ

વિડિઓઝ

Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો
FSSAI Issues Warning : 'ગ્રીન ટી','હર્બલ ટી'ને હવે 'ચા'નહીં કહી શકાય, FSSAIએ જાહેર કરી નવી ગાઈડલાઈન
Gujarat recognized Tiger State: 33 વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર બન્યુ ટાઇગર સ્ટેટ, NTCAએ કરી જાહેરાત
Kutch Earthquake News: કચ્છમાં રાપર નજીક વહેલી સવારે 4.6ની તિવ્રતાથી અનુભવાયો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : વસાવા છોડશે ભાજપ ?
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
75 લાખના તોડકાંડ મુદ્દે, મનસુખ વસાવાનો દાવો, કલેક્ટરે 75 લાખની વાત સ્વીકારી
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
Gujarat: 33 વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું 'ટાઇગર સ્ટેટ', હવે ફક્ત સિંહ જ નહીં વાઘ પણ કરશે ગર્જના
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
હેવાનિયતની હદ પાર! પતિએ પત્ની પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, બચાવવા આવેલી પુત્રીને પણ આગમાં હોમી
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
વૈભવ સૂર્યવંશીને મળ્યો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, જેના કારણે ન રમી શક્યો વિજય હજારે ટ્રોફીની મેચ
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, અમદાવાદમાં એક કિલો ચાંદીનો ભાવ 2.31 લાખને પાર
નવા વર્ષ પહેલા અયોધ્યા રામ મંદિરને અજાણ્યા ભક્તે દાનમાં આપી 30 કરોડની સોના અને હીરા જડિત મૂર્તિ
નવા વર્ષ પહેલા અયોધ્યા રામ મંદિરને અજાણ્યા ભક્તે દાનમાં આપી 30 કરોડની સોના અને હીરા જડિત મૂર્તિ
ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
મનુસખ વસાવાની તોડકાંડ મુદ્દે ક્લેકટર સાથે મુલાકાત, જાણો 75 લાખનો શું છે મામલો
મનુસખ વસાવાની તોડકાંડ મુદ્દે ક્લેકટર સાથે મુલાકાત, જાણો 75 લાખનો શું છે મામલો
Embed widget