શોધખોળ કરો

વિવાદિત મુસ્લિમ ધર્મ પ્રચારક ઝાકિર નાઈકની મુશ્કેલીમાં વધારો, સરકારે બ્લોક કરી વેબસાઈટ્સ

1/4
હાલમાં જ કેન્દ્ર સરકારે જાકિર નાઇકની એનજીઓ ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે. જાકિરની સંસ્થા પર ગેરકાયદે ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે. આ પહેલા જાકિર નાઇકની એનજીઓ પર વિદેશથી ભંડોળ લેવા પર રોક લગાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં થયેલા આતંકી હુમલા દરમિયાન આતંકીએ જ્યારે ઝાકિર નાઈકના ભાષણોનો હવાલો આપ્યો ત્યારે ઝાકિરની સંસ્થા ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશ તે વખતે શંકાના ઘેરામાં આવી ગઈ હતી. ત્યારથી સરકાર તેની દરેક ગતિવિધિ પર નજર રાખી રહી હતી.
હાલમાં જ કેન્દ્ર સરકારે જાકિર નાઇકની એનજીઓ ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે. જાકિરની સંસ્થા પર ગેરકાયદે ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે. આ પહેલા જાકિર નાઇકની એનજીઓ પર વિદેશથી ભંડોળ લેવા પર રોક લગાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં થયેલા આતંકી હુમલા દરમિયાન આતંકીએ જ્યારે ઝાકિર નાઈકના ભાષણોનો હવાલો આપ્યો ત્યારે ઝાકિરની સંસ્થા ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશ તે વખતે શંકાના ઘેરામાં આવી ગઈ હતી. ત્યારથી સરકાર તેની દરેક ગતિવિધિ પર નજર રાખી રહી હતી.
2/4
NIAએ આ અંગે જણાવ્યું હતું કે આ એક કાયદાકીય પ્રક્રિયાનો હિસ્સો છે. પુરાવા મેળવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર પૂછપરછ માટે નાઈકને બોલાવવામાં આવી શકે છે. હાલ તે ભારતની બહાર છે. નાઈક પર ઓસામા બિન લાદેનના ગુણગાન કરવાનો આરોપ છે અને તેણે કહ્યું હતું કે તમામ મુસલમાનોએ આતંકવાદી હોવું જોઈએ.
NIAએ આ અંગે જણાવ્યું હતું કે આ એક કાયદાકીય પ્રક્રિયાનો હિસ્સો છે. પુરાવા મેળવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર પૂછપરછ માટે નાઈકને બોલાવવામાં આવી શકે છે. હાલ તે ભારતની બહાર છે. નાઈક પર ઓસામા બિન લાદેનના ગુણગાન કરવાનો આરોપ છે અને તેણે કહ્યું હતું કે તમામ મુસલમાનોએ આતંકવાદી હોવું જોઈએ.
3/4
આ પહેલા NIAએ આજે ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન વિરુદ્ધ નોંધાયેલી એક FIR મામલે મુંબઈમાં 10 સ્થળો પર દરોડા પાડ્યા હતા. NIAએ આતંકવાદ વિરોધી કાયદા UAPA હેઠળ નોંધાયેલી એક ફરિયાદમાં નાઈક, આઈઆરએફ અને અન્યના નામો સામેલ કર્યા છે. એનઆઈએએ તમામ દસ્તાવેજને સીલબંધ કરી પોતાના કબજામાં લઈ લીધા હતા. એજન્સીના અધિકારીઓની સાથે મોટી સંખ્યામાં મુંબઈ પોલીસના જવાનો પણ હાજર હતો.
આ પહેલા NIAએ આજે ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન વિરુદ્ધ નોંધાયેલી એક FIR મામલે મુંબઈમાં 10 સ્થળો પર દરોડા પાડ્યા હતા. NIAએ આતંકવાદ વિરોધી કાયદા UAPA હેઠળ નોંધાયેલી એક ફરિયાદમાં નાઈક, આઈઆરએફ અને અન્યના નામો સામેલ કર્યા છે. એનઆઈએએ તમામ દસ્તાવેજને સીલબંધ કરી પોતાના કબજામાં લઈ લીધા હતા. એજન્સીના અધિકારીઓની સાથે મોટી સંખ્યામાં મુંબઈ પોલીસના જવાનો પણ હાજર હતો.
4/4
નવી દિલ્હીઃ વિવાદિત મુસ્લિમ ધર્મ પ્રચારક ઝાકિર નાઈકના ઠેકાણા પર રેડ બાદ સરકારે ઝાકિર નાઈક પર ગાળીયો વધારે મજબૂત કસ્યો છે. સરકારે ઝાકિર નાઈકની તમામ વેબસાઈટ્સને બ્લોક કરી દીધી છે. ઝાકિર નાઈક સાથે જોડાયેલ આ તમામ વેબસાઈટ્સમાં તેની તસવીરો, ભાષણ અને અનેક વીડિયો હતા. એનઆઈએએ ઝાકિર નાઈકના ફેસબુક પેજ અને યૂટ્યૂબ પર પણ નાઈકના વિવાદિત વીડિયો અને ભાષણોને બ્લોક કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
નવી દિલ્હીઃ વિવાદિત મુસ્લિમ ધર્મ પ્રચારક ઝાકિર નાઈકના ઠેકાણા પર રેડ બાદ સરકારે ઝાકિર નાઈક પર ગાળીયો વધારે મજબૂત કસ્યો છે. સરકારે ઝાકિર નાઈકની તમામ વેબસાઈટ્સને બ્લોક કરી દીધી છે. ઝાકિર નાઈક સાથે જોડાયેલ આ તમામ વેબસાઈટ્સમાં તેની તસવીરો, ભાષણ અને અનેક વીડિયો હતા. એનઆઈએએ ઝાકિર નાઈકના ફેસબુક પેજ અને યૂટ્યૂબ પર પણ નાઈકના વિવાદિત વીડિયો અને ભાષણોને બ્લોક કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
View More
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ: આગામી 24 કલાકમાં વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ: આગામી 24 કલાકમાં વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી
ઉત્તર પ્રદેશના ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકતાં 11નાં મોત, એક જ પરિવારના 9 લોકો ભોગ બન્યા
ઉત્તર પ્રદેશના ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકતાં 11નાં મોત, એક જ પરિવારના 9 લોકો ભોગ બન્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 19 શહેરો માટે ₹4179 કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા; પાણી, રસ્તા અને ડ્રેનેજ સહિત....
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 19 શહેરો માટે ₹4179 કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા; પાણી, રસ્તા અને ડ્રેનેજ સહિત....
શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે મચાવ્યો 'આતંક': સ્પાઈસજેટ સ્ટાફ પર કર્યો હુમલો, 1ની કરોડરજ્જુ તૂટી, નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ
શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે મચાવ્યો 'આતંક': સ્પાઈસજેટ સ્ટાફ પર કર્યો હુમલો, 1ની કરોડરજ્જુ તૂટી, નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ
Advertisement

વિડિઓઝ

Surat Murder Case : સુરતમાં કાપડ દલાલની હત્યા કરનાર 2 આરોપીની પોલીસે કરી ધરપકડ
Surat Video Viral: સુરત જિલ્લાના ઉમરાખ ગામે મહિલાઓ વચ્ચે થઈ છુટ્ટાહાથની મારામારી
AAJ No Muddo : આજનો મુદ્દો : ગરબાની ગરિમા પર સવાલ
Three Dies Of Electrocution: રાજકોટ અને આણંદમાં વીજ કરંટ લાગતા 3ના મોત
Gonda Canal Tragedy: યૂપીના ગોંડામાં મોટી દુર્ઘટના, ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકી, 11 લોકોના મોત
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ: આગામી 24 કલાકમાં વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ: આગામી 24 કલાકમાં વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની આગાહી
ઉત્તર પ્રદેશના ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકતાં 11નાં મોત, એક જ પરિવારના 9 લોકો ભોગ બન્યા
ઉત્તર પ્રદેશના ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકતાં 11નાં મોત, એક જ પરિવારના 9 લોકો ભોગ બન્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 19 શહેરો માટે ₹4179 કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા; પાણી, રસ્તા અને ડ્રેનેજ સહિત....
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 19 શહેરો માટે ₹4179 કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા; પાણી, રસ્તા અને ડ્રેનેજ સહિત....
શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે મચાવ્યો 'આતંક': સ્પાઈસજેટ સ્ટાફ પર કર્યો હુમલો, 1ની કરોડરજ્જુ તૂટી, નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ
શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે મચાવ્યો 'આતંક': સ્પાઈસજેટ સ્ટાફ પર કર્યો હુમલો, 1ની કરોડરજ્જુ તૂટી, નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની પ્રક્રિયા શરૂ
ગીરના સિંહ પર સંકટ: ત્રણ સિંહબાળ બાદ વધુ એક સિંહણનું મોત, વનવિભાગે આપ્યું આ પ્રાથમિક કારણ
ગીરના સિંહ પર સંકટ: ત્રણ સિંહબાળ બાદ વધુ એક સિંહણનું મોત, વનવિભાગે આપ્યું આ પ્રાથમિક કારણ
Rain:રાજ્યમાં આ જિલ્લામાં મેઘમહેર, બાલાસિનોરમાં ધોધમાર, 4 ઇંચ વરસ્યો વરસાદ, જાણો અપેડ્ટ
Rain :રાજ્યમાં આ જિલ્લામાં મેઘમહેર, બાલાસિનોરમાં ધોધમાર, 4 ઇંચ વરસ્યો વરસાદ, જાણો અપેડ્ટ
Railway News: ગુજરાતને મળી નવી  ટ્રેનની સૌગાત, રાજ્યના આ શહેરથી અયોધ્યા દોડશે, જાણો રૂટ અને ટાઇમ ટેબલ
Railway News: ગુજરાતને મળી નવી ટ્રેનની સૌગાત, રાજ્યના આ શહેરથી અયોધ્યા દોડશે, જાણો રૂટ અને ટાઇમ ટેબલ
મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે આજે ખરાખરીનો જંગ,  57 બ્રાન્ચમાં 150 બુથ પર મતદાન
મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે આજે ખરાખરીનો જંગ, 57 બ્રાન્ચમાં 150 બુથ પર મતદાન
Embed widget