ગેહલોતે સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ પુનર્વિચાર અરજી માટે તાજેતરમાં જ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદને એક પત્ર લખ્યો હતો. તેને આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે આ ઓર્ડર આ કાયદાને નિષ્પ્રભાવી અને દલિતો તથા આદિવાસીઓને ન્યાય મળવાના પર અસર કરશે.
4/7
લોજપા પ્રમુખ રામવિલાસ પાસવાન અને કેન્દ્રીય સામાજિક ન્યાયમંત્રી થાવરચંદ ગેહલોતના નેતૃત્વમાં રાજગના એસપી અને એસટી સાંસદોએ આ કાયદાની જોગવાઇઓને કમજોર કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ચર્ચા માટે ગયા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
5/7
સુત્રો અનુસાર, મંત્રાલયે એ પણ કહી શકે છે કે હાલના આદેશમાં કાયદાનો ડર ઓછો થશે અને કાયદાનું ઉલ્લંઘન વધી શકે છે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ કાયદોને તરતજ થનારી ધરપકડ અને આપરાધિક કેસો નોંધવાને હાલમાં પ્રતિબંધિત કરી દીધો હતો. ખરેખર, આ કાયદો ભેદભાવ અને અત્યાચાર વિરુદ્ધ હાશિયામાં ધકેલાયા સમુદાયોનું રક્ષણ કરે છે
6/7
સુત્રો અનુસાર, સામાજિક ન્યાય તથતા અધિકારીકા મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં સોમવારે અરજી દાખલ કરી શકે છે. પુનર્વિચાર અરજીમાં એ કહેવામાં આવી શકે છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) અત્યાચાર નિવારણ અધિનિયમ, 1989ની જોગવાઇઓને નબળી પાડશે.
7/7
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર આજે સુપ્રીમ કોર્ટમાં એક પૂનર્વિચાર અરજી દાખવા કરશે, સુપ્રીમ કોર્ટમાં દાખળ અરજીમાં સરકાર કહેશે કે એસસી-એસટીના કથિત ઉત્પીડનને લઇને તાત્કાલિક થનારી ધરપકડ અને કેસો નોંધવાના મામલાને પ્રતિબંધિત કરવાનું સુપ્રીમ કોર્ટનો આદેશ આ કાયદાને નબળો બનાવશે. ખરેખર, આ કાયદાનું લક્ષ્ય હાશિયામાં ધકેલાયા લોકોનું રક્ષણ કરવાનું છે.