શોધખોળ કરો

SC/ST એક્ટઃ તાત્કાલિક થનારી ધરપકડ પર રોકથી કાયદો થશે કમજોર, આ દલીલની સાથે આજે SCમાં પુનર્વિચાર અરજી દાખલ કરશે સરકાર

1/7
2/7
3/7
ગેહલોતે સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ પુનર્વિચાર અરજી માટે તાજેતરમાં જ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદને એક પત્ર લખ્યો હતો. તેને આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે આ ઓર્ડર આ કાયદાને નિષ્પ્રભાવી અને દલિતો તથા આદિવાસીઓને ન્યાય મળવાના પર અસર કરશે.
ગેહલોતે સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ પુનર્વિચાર અરજી માટે તાજેતરમાં જ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદને એક પત્ર લખ્યો હતો. તેને આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે આ ઓર્ડર આ કાયદાને નિષ્પ્રભાવી અને દલિતો તથા આદિવાસીઓને ન્યાય મળવાના પર અસર કરશે.
4/7
લોજપા પ્રમુખ રામવિલાસ પાસવાન અને કેન્દ્રીય સામાજિક ન્યાયમંત્રી થાવરચંદ ગેહલોતના નેતૃત્વમાં રાજગના એસપી અને એસટી સાંસદોએ આ કાયદાની જોગવાઇઓને કમજોર કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ચર્ચા માટે ગયા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
લોજપા પ્રમુખ રામવિલાસ પાસવાન અને કેન્દ્રીય સામાજિક ન્યાયમંત્રી થાવરચંદ ગેહલોતના નેતૃત્વમાં રાજગના એસપી અને એસટી સાંસદોએ આ કાયદાની જોગવાઇઓને કમજોર કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ચર્ચા માટે ગયા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
5/7
સુત્રો અનુસાર, મંત્રાલયે એ પણ કહી શકે છે કે હાલના આદેશમાં કાયદાનો ડર ઓછો થશે અને કાયદાનું ઉલ્લંઘન વધી શકે છે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ કાયદોને તરતજ થનારી ધરપકડ અને આપરાધિક કેસો નોંધવાને હાલમાં પ્રતિબંધિત કરી દીધો હતો. ખરેખર, આ કાયદો ભેદભાવ અને અત્યાચાર વિરુદ્ધ હાશિયામાં ધકેલાયા સમુદાયોનું રક્ષણ કરે છે
સુત્રો અનુસાર, મંત્રાલયે એ પણ કહી શકે છે કે હાલના આદેશમાં કાયદાનો ડર ઓછો થશે અને કાયદાનું ઉલ્લંઘન વધી શકે છે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ કાયદોને તરતજ થનારી ધરપકડ અને આપરાધિક કેસો નોંધવાને હાલમાં પ્રતિબંધિત કરી દીધો હતો. ખરેખર, આ કાયદો ભેદભાવ અને અત્યાચાર વિરુદ્ધ હાશિયામાં ધકેલાયા સમુદાયોનું રક્ષણ કરે છે
6/7
સુત્રો અનુસાર, સામાજિક ન્યાય તથતા અધિકારીકા મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં સોમવારે અરજી દાખલ કરી શકે છે. પુનર્વિચાર અરજીમાં એ કહેવામાં આવી શકે છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) અત્યાચાર નિવારણ અધિનિયમ, 1989ની જોગવાઇઓને નબળી પાડશે.
સુત્રો અનુસાર, સામાજિક ન્યાય તથતા અધિકારીકા મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં સોમવારે અરજી દાખલ કરી શકે છે. પુનર્વિચાર અરજીમાં એ કહેવામાં આવી શકે છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) અત્યાચાર નિવારણ અધિનિયમ, 1989ની જોગવાઇઓને નબળી પાડશે.
7/7
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર આજે સુપ્રીમ કોર્ટમાં એક પૂનર્વિચાર અરજી દાખવા કરશે, સુપ્રીમ કોર્ટમાં દાખળ અરજીમાં સરકાર કહેશે કે એસસી-એસટીના કથિત ઉત્પીડનને લઇને તાત્કાલિક થનારી ધરપકડ અને કેસો નોંધવાના મામલાને પ્રતિબંધિત કરવાનું સુપ્રીમ કોર્ટનો આદેશ આ કાયદાને નબળો બનાવશે. ખરેખર, આ કાયદાનું લક્ષ્ય હાશિયામાં ધકેલાયા લોકોનું રક્ષણ કરવાનું છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર આજે સુપ્રીમ કોર્ટમાં એક પૂનર્વિચાર અરજી દાખવા કરશે, સુપ્રીમ કોર્ટમાં દાખળ અરજીમાં સરકાર કહેશે કે એસસી-એસટીના કથિત ઉત્પીડનને લઇને તાત્કાલિક થનારી ધરપકડ અને કેસો નોંધવાના મામલાને પ્રતિબંધિત કરવાનું સુપ્રીમ કોર્ટનો આદેશ આ કાયદાને નબળો બનાવશે. ખરેખર, આ કાયદાનું લક્ષ્ય હાશિયામાં ધકેલાયા લોકોનું રક્ષણ કરવાનું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget