શોધખોળ કરો

SC/ST એક્ટઃ તાત્કાલિક થનારી ધરપકડ પર રોકથી કાયદો થશે કમજોર, આ દલીલની સાથે આજે SCમાં પુનર્વિચાર અરજી દાખલ કરશે સરકાર

1/7
2/7
3/7
ગેહલોતે સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ પુનર્વિચાર અરજી માટે તાજેતરમાં જ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદને એક પત્ર લખ્યો હતો. તેને આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે આ ઓર્ડર આ કાયદાને નિષ્પ્રભાવી અને દલિતો તથા આદિવાસીઓને ન્યાય મળવાના પર અસર કરશે.
ગેહલોતે સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ પુનર્વિચાર અરજી માટે તાજેતરમાં જ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદને એક પત્ર લખ્યો હતો. તેને આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે આ ઓર્ડર આ કાયદાને નિષ્પ્રભાવી અને દલિતો તથા આદિવાસીઓને ન્યાય મળવાના પર અસર કરશે.
4/7
લોજપા પ્રમુખ રામવિલાસ પાસવાન અને કેન્દ્રીય સામાજિક ન્યાયમંત્રી થાવરચંદ ગેહલોતના નેતૃત્વમાં રાજગના એસપી અને એસટી સાંસદોએ આ કાયદાની જોગવાઇઓને કમજોર કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ચર્ચા માટે ગયા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
લોજપા પ્રમુખ રામવિલાસ પાસવાન અને કેન્દ્રીય સામાજિક ન્યાયમંત્રી થાવરચંદ ગેહલોતના નેતૃત્વમાં રાજગના એસપી અને એસટી સાંસદોએ આ કાયદાની જોગવાઇઓને કમજોર કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ચર્ચા માટે ગયા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
5/7
સુત્રો અનુસાર, મંત્રાલયે એ પણ કહી શકે છે કે હાલના આદેશમાં કાયદાનો ડર ઓછો થશે અને કાયદાનું ઉલ્લંઘન વધી શકે છે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ કાયદોને તરતજ થનારી ધરપકડ અને આપરાધિક કેસો નોંધવાને હાલમાં પ્રતિબંધિત કરી દીધો હતો. ખરેખર, આ કાયદો ભેદભાવ અને અત્યાચાર વિરુદ્ધ હાશિયામાં ધકેલાયા સમુદાયોનું રક્ષણ કરે છે
સુત્રો અનુસાર, મંત્રાલયે એ પણ કહી શકે છે કે હાલના આદેશમાં કાયદાનો ડર ઓછો થશે અને કાયદાનું ઉલ્લંઘન વધી શકે છે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ કાયદોને તરતજ થનારી ધરપકડ અને આપરાધિક કેસો નોંધવાને હાલમાં પ્રતિબંધિત કરી દીધો હતો. ખરેખર, આ કાયદો ભેદભાવ અને અત્યાચાર વિરુદ્ધ હાશિયામાં ધકેલાયા સમુદાયોનું રક્ષણ કરે છે
6/7
સુત્રો અનુસાર, સામાજિક ન્યાય તથતા અધિકારીકા મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં સોમવારે અરજી દાખલ કરી શકે છે. પુનર્વિચાર અરજીમાં એ કહેવામાં આવી શકે છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) અત્યાચાર નિવારણ અધિનિયમ, 1989ની જોગવાઇઓને નબળી પાડશે.
સુત્રો અનુસાર, સામાજિક ન્યાય તથતા અધિકારીકા મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં સોમવારે અરજી દાખલ કરી શકે છે. પુનર્વિચાર અરજીમાં એ કહેવામાં આવી શકે છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) અત્યાચાર નિવારણ અધિનિયમ, 1989ની જોગવાઇઓને નબળી પાડશે.
7/7
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર આજે સુપ્રીમ કોર્ટમાં એક પૂનર્વિચાર અરજી દાખવા કરશે, સુપ્રીમ કોર્ટમાં દાખળ અરજીમાં સરકાર કહેશે કે એસસી-એસટીના કથિત ઉત્પીડનને લઇને તાત્કાલિક થનારી ધરપકડ અને કેસો નોંધવાના મામલાને પ્રતિબંધિત કરવાનું સુપ્રીમ કોર્ટનો આદેશ આ કાયદાને નબળો બનાવશે. ખરેખર, આ કાયદાનું લક્ષ્ય હાશિયામાં ધકેલાયા લોકોનું રક્ષણ કરવાનું છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર આજે સુપ્રીમ કોર્ટમાં એક પૂનર્વિચાર અરજી દાખવા કરશે, સુપ્રીમ કોર્ટમાં દાખળ અરજીમાં સરકાર કહેશે કે એસસી-એસટીના કથિત ઉત્પીડનને લઇને તાત્કાલિક થનારી ધરપકડ અને કેસો નોંધવાના મામલાને પ્રતિબંધિત કરવાનું સુપ્રીમ કોર્ટનો આદેશ આ કાયદાને નબળો બનાવશે. ખરેખર, આ કાયદાનું લક્ષ્ય હાશિયામાં ધકેલાયા લોકોનું રક્ષણ કરવાનું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget