શોધખોળ કરો
ખાંડ પર સેસ લગાવવા વિચાર, ડિજિટલ પેમેન્ટ પર મળશે 2 ટકા છૂટ : અરૂણ જેટલી
1/5

નવી દિલ્લી: જીએસટી કાઉન્સીલની બેઠક પુરી થઈ છે. નાણા મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે કેશલેશ લેવડદેવડ કરનારને 2 ટકાની છૂટ મળશે. આ છૂટ વધુમાં વધુ 100 રૂપિયા સુધીની હશે. નાણા મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે ખાંડ ઉત્પાદકો પર સેસ લગાવવા પર વિચાર કરવામાં આવશે. જેના પર મંત્રીઓનો એક સમૂહ બનાવવા પર સહમતિ બની છે.
2/5

આ દરમિયાન નાણા મંત્રીએ જણાવ્યું કે જીએસટીના પ્રથમ વર્ષમાં જીએસટી કલેક્શન ખૂબ સારૂ રહ્યું. તેમણે જાણકારી આપી કે પરિષદના તમામ સદસ્યોએ જીએસટીના પ્રથમ વર્ષમાં થયેલા રેવન્યૂ કલેક્શનને લઈને ખૂશી વ્યક્ત કરી છે.
Published at : 04 May 2018 04:24 PM (IST)
View More




















