શોધખોળ કરો

રાજસ્થાનમાં ભાજપના આ ભૂતપૂર્વ નેતાએ વસુંધરાને હરાવીને લીધો પોતાના અપમાનનો બદલો, જાણો વિગત

1/5
ભાજપ છોડ્યા બાદ બેનીવાલે રાષ્ટ્રિય લોકતાંત્રિક પાર્ટી બનાવી. તેણે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં 200 સીટમાંથી 57 સીટ પર ઉમેદવાર ઉતાર્યા હતા. જેમાંથી તેને ત્રણ સીટ પર જીત મળી હતી. તેની પાર્ટીનો કુલ વોટ શેરમાં હિસ્સો 2.4 ટકા રહ્યો છે.
ભાજપ છોડ્યા બાદ બેનીવાલે રાષ્ટ્રિય લોકતાંત્રિક પાર્ટી બનાવી. તેણે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં 200 સીટમાંથી 57 સીટ પર ઉમેદવાર ઉતાર્યા હતા. જેમાંથી તેને ત્રણ સીટ પર જીત મળી હતી. તેની પાર્ટીનો કુલ વોટ શેરમાં હિસ્સો 2.4 ટકા રહ્યો છે.
2/5
જોધપુરઃ હનુમાન બેનીવાલની પાર્ટી રાષ્ટ્રિય લોકતાંત્રિક પાર્ટીએ રાજસ્થાનમાં ત્રણ સીટ પર જીત મેળવી છે. આ જીત બાદ પાર્ટીના અધ્યશ્ર બેનિવાલે કહ્યું કે, પાર્ટીનું પ્રદર્શન યોગ્ય દિશામાં રહ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપ બન્નેએ મળીને હરાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ લોકોને પ્રેમ મને મળ્યો છે. જોકે આરએલપી કોઈપણ પક્ષને સમર્થન નહીં આપે તેમ તેમણે કહ્યું હતું.
જોધપુરઃ હનુમાન બેનીવાલની પાર્ટી રાષ્ટ્રિય લોકતાંત્રિક પાર્ટીએ રાજસ્થાનમાં ત્રણ સીટ પર જીત મેળવી છે. આ જીત બાદ પાર્ટીના અધ્યશ્ર બેનિવાલે કહ્યું કે, પાર્ટીનું પ્રદર્શન યોગ્ય દિશામાં રહ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપ બન્નેએ મળીને હરાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ લોકોને પ્રેમ મને મળ્યો છે. જોકે આરએલપી કોઈપણ પક્ષને સમર્થન નહીં આપે તેમ તેમણે કહ્યું હતું.
3/5
રાજસ્થાન યૂનિવર્સિટીના પ્રમુખ રહેલ હનુમાન બેનિવાલનો જન્મ નાગૌરમાં થયો હતો. વિદ્યાર્થી રાજનીતિથી પોલિટિક્સમાં આવનાર બેનીવાલે રાજનીતિની શરૂઆતમાં ભાજપ સાથે જોડાયા હતા જોકે તેના પિતા કોંગ્રેસના નેતા હતા. 2010માં તેણે ખુલેઆમ ભાજપના નેતાઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો અને કોંગ્રેસ અને ભાજપની સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવીને પોતાની પાર્ટી વિરૂદ્ધ જ મોર્ચો માંડ્યો હતો અને ત્યાર બાદ તેણે ભાજપ છોડવી પડી હતી. બાદમાં 2013માં તેણે અપક્ષ તરીકે ખીંવસરથી ચૂંટણી લડી મોદી લહેર હોવા છતાં રેકોર્ડ મતથી જીત મેળવી હતી.
રાજસ્થાન યૂનિવર્સિટીના પ્રમુખ રહેલ હનુમાન બેનિવાલનો જન્મ નાગૌરમાં થયો હતો. વિદ્યાર્થી રાજનીતિથી પોલિટિક્સમાં આવનાર બેનીવાલે રાજનીતિની શરૂઆતમાં ભાજપ સાથે જોડાયા હતા જોકે તેના પિતા કોંગ્રેસના નેતા હતા. 2010માં તેણે ખુલેઆમ ભાજપના નેતાઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો અને કોંગ્રેસ અને ભાજપની સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવીને પોતાની પાર્ટી વિરૂદ્ધ જ મોર્ચો માંડ્યો હતો અને ત્યાર બાદ તેણે ભાજપ છોડવી પડી હતી. બાદમાં 2013માં તેણે અપક્ષ તરીકે ખીંવસરથી ચૂંટણી લડી મોદી લહેર હોવા છતાં રેકોર્ડ મતથી જીત મેળવી હતી.
4/5
હનુમાન બેનીવાલના પક્ષે ત્રણ સીટ પર જીત મેળવી છે. ભોપાલગરથી રાષ્ટ્રિય લોકતાંત્રિક પાર્ટીના પુખરાજે જીત મેળવી છે. તેમને કુલ 68386 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 63424 અને ભાજપને 45802 મત મળ્યા હતા. જ્યારે બીજી સીટ ખિંસવાર છે જ્યારે આરઆલપીના પ્રમુખ ખુદ હનુમાન બેનિવાલે જીત મેળવી છે. તેમને કુલ 83096 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 66148 અને ભાજપને 26809 મત મળ્યા હતા અને રાજસ્થાનમાં ત્રીજી સીટ મેરતા છે જ્યાં આરએલપીએ જીત મેળવી છે. આ સીટ પરથી આરએલપીના ઇન્દિરા દેવીએ જીત મેળવી છે. તેમને કુલ 57662 મત મળ્યા છે જ્યારે ભાજપ 41860 મત સાથે ત્રીજા સ્થાન પર રહી છે.
હનુમાન બેનીવાલના પક્ષે ત્રણ સીટ પર જીત મેળવી છે. ભોપાલગરથી રાષ્ટ્રિય લોકતાંત્રિક પાર્ટીના પુખરાજે જીત મેળવી છે. તેમને કુલ 68386 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 63424 અને ભાજપને 45802 મત મળ્યા હતા. જ્યારે બીજી સીટ ખિંસવાર છે જ્યારે આરઆલપીના પ્રમુખ ખુદ હનુમાન બેનિવાલે જીત મેળવી છે. તેમને કુલ 83096 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 66148 અને ભાજપને 26809 મત મળ્યા હતા અને રાજસ્થાનમાં ત્રીજી સીટ મેરતા છે જ્યાં આરએલપીએ જીત મેળવી છે. આ સીટ પરથી આરએલપીના ઇન્દિરા દેવીએ જીત મેળવી છે. તેમને કુલ 57662 મત મળ્યા છે જ્યારે ભાજપ 41860 મત સાથે ત્રીજા સ્થાન પર રહી છે.
5/5
ચૂંટણી પહેલા કહેવાતું હતું કે તે ભાજપના મહોરા તરીકે કામ કરી રહ્યા છે જોકે ભાજપને નુકસાન પહોંચડાવમાં તેમના પક્ષનું યોગદાન રહ્યું છે. એક સમયે વસુંધરા રાજાએ બેનીવાલને પક્ષમાં હાંકી કાઢ્યા હતા જ તે જ આજે વસુંધરા રાજને નડ્યા છે.
ચૂંટણી પહેલા કહેવાતું હતું કે તે ભાજપના મહોરા તરીકે કામ કરી રહ્યા છે જોકે ભાજપને નુકસાન પહોંચડાવમાં તેમના પક્ષનું યોગદાન રહ્યું છે. એક સમયે વસુંધરા રાજાએ બેનીવાલને પક્ષમાં હાંકી કાઢ્યા હતા જ તે જ આજે વસુંધરા રાજને નડ્યા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
Embed widget