શોધખોળ કરો
રાજસ્થાનમાં ભાજપના આ ભૂતપૂર્વ નેતાએ વસુંધરાને હરાવીને લીધો પોતાના અપમાનનો બદલો, જાણો વિગત
1/5

ભાજપ છોડ્યા બાદ બેનીવાલે રાષ્ટ્રિય લોકતાંત્રિક પાર્ટી બનાવી. તેણે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં 200 સીટમાંથી 57 સીટ પર ઉમેદવાર ઉતાર્યા હતા. જેમાંથી તેને ત્રણ સીટ પર જીત મળી હતી. તેની પાર્ટીનો કુલ વોટ શેરમાં હિસ્સો 2.4 ટકા રહ્યો છે.
2/5

જોધપુરઃ હનુમાન બેનીવાલની પાર્ટી રાષ્ટ્રિય લોકતાંત્રિક પાર્ટીએ રાજસ્થાનમાં ત્રણ સીટ પર જીત મેળવી છે. આ જીત બાદ પાર્ટીના અધ્યશ્ર બેનિવાલે કહ્યું કે, પાર્ટીનું પ્રદર્શન યોગ્ય દિશામાં રહ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપ બન્નેએ મળીને હરાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ લોકોને પ્રેમ મને મળ્યો છે. જોકે આરએલપી કોઈપણ પક્ષને સમર્થન નહીં આપે તેમ તેમણે કહ્યું હતું.
Published at : 12 Dec 2018 10:23 AM (IST)
View More





















