શોધખોળ કરો

રાજસ્થાનમાં ભાજપના આ ભૂતપૂર્વ નેતાએ વસુંધરાને હરાવીને લીધો પોતાના અપમાનનો બદલો, જાણો વિગત

1/5
ભાજપ છોડ્યા બાદ બેનીવાલે રાષ્ટ્રિય લોકતાંત્રિક પાર્ટી બનાવી. તેણે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં 200 સીટમાંથી 57 સીટ પર ઉમેદવાર ઉતાર્યા હતા. જેમાંથી તેને ત્રણ સીટ પર જીત મળી હતી. તેની પાર્ટીનો કુલ વોટ શેરમાં હિસ્સો 2.4 ટકા રહ્યો છે.
ભાજપ છોડ્યા બાદ બેનીવાલે રાષ્ટ્રિય લોકતાંત્રિક પાર્ટી બનાવી. તેણે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં 200 સીટમાંથી 57 સીટ પર ઉમેદવાર ઉતાર્યા હતા. જેમાંથી તેને ત્રણ સીટ પર જીત મળી હતી. તેની પાર્ટીનો કુલ વોટ શેરમાં હિસ્સો 2.4 ટકા રહ્યો છે.
2/5
જોધપુરઃ હનુમાન બેનીવાલની પાર્ટી રાષ્ટ્રિય લોકતાંત્રિક પાર્ટીએ રાજસ્થાનમાં ત્રણ સીટ પર જીત મેળવી છે. આ જીત બાદ પાર્ટીના અધ્યશ્ર બેનિવાલે કહ્યું કે, પાર્ટીનું પ્રદર્શન યોગ્ય દિશામાં રહ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપ બન્નેએ મળીને હરાવવાનો પ્રયત્ન કર્યો હતો  પરંતુ લોકોને પ્રેમ મને મળ્યો છે. જોકે આરએલપી કોઈપણ પક્ષને સમર્થન નહીં આપે તેમ તેમણે કહ્યું હતું.
જોધપુરઃ હનુમાન બેનીવાલની પાર્ટી રાષ્ટ્રિય લોકતાંત્રિક પાર્ટીએ રાજસ્થાનમાં ત્રણ સીટ પર જીત મેળવી છે. આ જીત બાદ પાર્ટીના અધ્યશ્ર બેનિવાલે કહ્યું કે, પાર્ટીનું પ્રદર્શન યોગ્ય દિશામાં રહ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપ બન્નેએ મળીને હરાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ લોકોને પ્રેમ મને મળ્યો છે. જોકે આરએલપી કોઈપણ પક્ષને સમર્થન નહીં આપે તેમ તેમણે કહ્યું હતું.
3/5
રાજસ્થાન યૂનિવર્સિટીના પ્રમુખ રહેલ હનુમાન બેનિવાલનો જન્મ નાગૌરમાં થયો હતો. વિદ્યાર્થી રાજનીતિથી પોલિટિક્સમાં આવનાર બેનીવાલે રાજનીતિની શરૂઆતમાં ભાજપ સાથે જોડાયા હતા જોકે તેના પિતા કોંગ્રેસના નેતા હતા. 2010માં તેણે ખુલેઆમ ભાજપના નેતાઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો અને કોંગ્રેસ અને ભાજપની સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવીને પોતાની પાર્ટી વિરૂદ્ધ જ મોર્ચો માંડ્યો હતો અને ત્યાર બાદ તેણે ભાજપ છોડવી પડી હતી. બાદમાં 2013માં તેણે અપક્ષ તરીકે ખીંવસરથી ચૂંટણી લડી મોદી લહેર હોવા છતાં રેકોર્ડ મતથી જીત મેળવી હતી.
રાજસ્થાન યૂનિવર્સિટીના પ્રમુખ રહેલ હનુમાન બેનિવાલનો જન્મ નાગૌરમાં થયો હતો. વિદ્યાર્થી રાજનીતિથી પોલિટિક્સમાં આવનાર બેનીવાલે રાજનીતિની શરૂઆતમાં ભાજપ સાથે જોડાયા હતા જોકે તેના પિતા કોંગ્રેસના નેતા હતા. 2010માં તેણે ખુલેઆમ ભાજપના નેતાઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો અને કોંગ્રેસ અને ભાજપની સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવીને પોતાની પાર્ટી વિરૂદ્ધ જ મોર્ચો માંડ્યો હતો અને ત્યાર બાદ તેણે ભાજપ છોડવી પડી હતી. બાદમાં 2013માં તેણે અપક્ષ તરીકે ખીંવસરથી ચૂંટણી લડી મોદી લહેર હોવા છતાં રેકોર્ડ મતથી જીત મેળવી હતી.
4/5
હનુમાન બેનીવાલના પક્ષે ત્રણ સીટ પર જીત મેળવી છે. ભોપાલગરથી રાષ્ટ્રિય લોકતાંત્રિક પાર્ટીના પુખરાજે જીત મેળવી છે. તેમને કુલ 68386 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 63424 અને ભાજપને 45802 મત મળ્યા હતા. જ્યારે બીજી સીટ ખિંસવાર છે જ્યારે આરઆલપીના પ્રમુખ ખુદ હનુમાન બેનિવાલે જીત મેળવી છે. તેમને કુલ 83096 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 66148 અને ભાજપને 26809 મત મળ્યા હતા અને રાજસ્થાનમાં ત્રીજી સીટ મેરતા છે જ્યાં આરએલપીએ જીત મેળવી છે. આ સીટ પરથી આરએલપીના ઇન્દિરા દેવીએ જીત મેળવી છે. તેમને કુલ 57662 મત મળ્યા છે જ્યારે ભાજપ 41860 મત સાથે ત્રીજા સ્થાન પર રહી છે.
હનુમાન બેનીવાલના પક્ષે ત્રણ સીટ પર જીત મેળવી છે. ભોપાલગરથી રાષ્ટ્રિય લોકતાંત્રિક પાર્ટીના પુખરાજે જીત મેળવી છે. તેમને કુલ 68386 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 63424 અને ભાજપને 45802 મત મળ્યા હતા. જ્યારે બીજી સીટ ખિંસવાર છે જ્યારે આરઆલપીના પ્રમુખ ખુદ હનુમાન બેનિવાલે જીત મેળવી છે. તેમને કુલ 83096 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 66148 અને ભાજપને 26809 મત મળ્યા હતા અને રાજસ્થાનમાં ત્રીજી સીટ મેરતા છે જ્યાં આરએલપીએ જીત મેળવી છે. આ સીટ પરથી આરએલપીના ઇન્દિરા દેવીએ જીત મેળવી છે. તેમને કુલ 57662 મત મળ્યા છે જ્યારે ભાજપ 41860 મત સાથે ત્રીજા સ્થાન પર રહી છે.
5/5
ચૂંટણી પહેલા કહેવાતું હતું કે તે ભાજપના મહોરા તરીકે કામ કરી રહ્યા છે જોકે ભાજપને નુકસાન પહોંચડાવમાં તેમના પક્ષનું યોગદાન રહ્યું છે. એક સમયે વસુંધરા રાજાએ બેનીવાલને પક્ષમાં હાંકી કાઢ્યા હતા જ તે જ આજે વસુંધરા રાજને નડ્યા છે.
ચૂંટણી પહેલા કહેવાતું હતું કે તે ભાજપના મહોરા તરીકે કામ કરી રહ્યા છે જોકે ભાજપને નુકસાન પહોંચડાવમાં તેમના પક્ષનું યોગદાન રહ્યું છે. એક સમયે વસુંધરા રાજાએ બેનીવાલને પક્ષમાં હાંકી કાઢ્યા હતા જ તે જ આજે વસુંધરા રાજને નડ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
Embed widget