શોધખોળ કરો
હાર્દિકે ઉદયપુરમાં પ્રતિક ધરણાં પર બેસવાની માગી મંજૂરી, જાણો શું છે કારણ
1/5

ઉદયપુરઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે ભાવનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના કાર્યક્રમમાં ઉગ્ર વિરોધ કરનાર કેયૂર મોરડિયાને મારવાના વિરોધમાં ઉદયપુરમાં ધરણાં પર બેસવાની મંજૂરી માગી છે.
2/5

કેયૂર મોરડિયાને આ વિરોધ દરમિયાન પોલીસ તથા બહારનાં તત્વોએ માર માર્યો હતો. તેને હાલમાં સારવાર અમદાવાદની લક્ષ્મી હોસ્પિટલમાં ખસેડાયો છે. મોરડિયાને માર મારવાની ઘટનાના વિરોધમાં ભાવનગરમાં છેલ્લા ચાર દિવસથી પ્રતિક ધરણાં ચાલે છે.
Published at : 18 Sep 2016 10:03 AM (IST)
View More





















