શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી વચ્ચે કેટલી બેઠકો માટે થઈ ગઈ સમજૂતી? કઈ બેઠકો માટે ખેંચતાણ? જાણો વિગત

1/6
કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે કોંગ્રેસ પક્ષના ક્વોટાની હટકાનનગલે, પાલઘર અને અકોલા બેઠક નાના સાથી પક્ષોને ફાળ વવામાં આવશે આથી કોંગ્રેસને 24 બેઠક મળશે. એનસીપીના સ્ત્રોતે કહ્યું કે સાતથી આઠ બેઠક પર ખેંચતાણ ચાલી રહી છે. જો કોઈ ઉકેલ ન મળે તો બન્ને પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ રસ્તો કાઢશે તેવું તેમણે કહ્યું હતું.
કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે કોંગ્રેસ પક્ષના ક્વોટાની હટકાનનગલે, પાલઘર અને અકોલા બેઠક નાના સાથી પક્ષોને ફાળ વવામાં આવશે આથી કોંગ્રેસને 24 બેઠક મળશે. એનસીપીના સ્ત્રોતે કહ્યું કે સાતથી આઠ બેઠક પર ખેંચતાણ ચાલી રહી છે. જો કોઈ ઉકેલ ન મળે તો બન્ને પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ રસ્તો કાઢશે તેવું તેમણે કહ્યું હતું.
2/6
3/6
4/6
કોંગ્રેસ અને એનસીપી 26-26 બેઠકો પર લડે તેવી ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી, પણ હટકાનગલે મતવિસ્તારમાં એનસીપી પાસે ઉમેદવાર ન હોવાથી એનસીપીએ કોંગ્રેસને બેઠક આપી હતી. તે જ રીતે રાયગઢ અને હિંગોળીની બેઠક કોંગ્રેસ અને એન સીપીએ અદલાબદલી કરી હતી.
કોંગ્રેસ અને એનસીપી 26-26 બેઠકો પર લડે તેવી ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી, પણ હટકાનગલે મતવિસ્તારમાં એનસીપી પાસે ઉમેદવાર ન હોવાથી એનસીપીએ કોંગ્રેસને બેઠક આપી હતી. તે જ રીતે રાયગઢ અને હિંગોળીની બેઠક કોંગ્રેસ અને એન સીપીએ અદલાબદલી કરી હતી.
5/6
 એનસીપીના એક નેતાએ કહ્યું કે એનસીપીની ઔરંગાબાદ, પુણે અને યવતમાળ બેઠકો પર જીતવાની બહેતર તક હોવાથી તેમણે આ ત્રણ બેઠકની માગ કરી છે. ગત ચૂંટણીમાં આ બેઠકો કોંગ્રેસને ફાળવવામાં આવી હતી. 2014માં કોંગ્રેસ અને સાથી પક્ષોએ 27 જ્યારે એનસીપીએ 21 બેઠક પર ઉમેદવારી કરી હતી.
એનસીપીના એક નેતાએ કહ્યું કે એનસીપીની ઔરંગાબાદ, પુણે અને યવતમાળ બેઠકો પર જીતવાની બહેતર તક હોવાથી તેમણે આ ત્રણ બેઠકની માગ કરી છે. ગત ચૂંટણીમાં આ બેઠકો કોંગ્રેસને ફાળવવામાં આવી હતી. 2014માં કોંગ્રેસ અને સાથી પક્ષોએ 27 જ્યારે એનસીપીએ 21 બેઠક પર ઉમેદવારી કરી હતી.
6/6
 મુંબઇઃ લોકસભાની મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી 38 બેઠકો પર કોંગ્રેસ અને એનસીપીએ સમજૂતિ કરી લીધી છે તેવું આજે જાણવા મળ્યું છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, 38 બેઠકની વહેંચણી પૂરી કરવામાં આવી છે અને બાકીની દસ બેઠક માટેની ચર્ચા ચાલી રહી છે. 38 બેઠક પર કોઈ વિવાદ નહોતો અને તેમાં સમજૂતિ થઈ શકી છે.
મુંબઇઃ લોકસભાની મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી 38 બેઠકો પર કોંગ્રેસ અને એનસીપીએ સમજૂતિ કરી લીધી છે તેવું આજે જાણવા મળ્યું છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, 38 બેઠકની વહેંચણી પૂરી કરવામાં આવી છે અને બાકીની દસ બેઠક માટેની ચર્ચા ચાલી રહી છે. 38 બેઠક પર કોઈ વિવાદ નહોતો અને તેમાં સમજૂતિ થઈ શકી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Embed widget