શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી વચ્ચે કેટલી બેઠકો માટે થઈ ગઈ સમજૂતી? કઈ બેઠકો માટે ખેંચતાણ? જાણો વિગત

1/6
કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે કોંગ્રેસ પક્ષના ક્વોટાની હટકાનનગલે, પાલઘર અને અકોલા બેઠક નાના સાથી પક્ષોને ફાળ વવામાં આવશે આથી કોંગ્રેસને 24 બેઠક મળશે. એનસીપીના સ્ત્રોતે કહ્યું કે સાતથી આઠ બેઠક પર ખેંચતાણ ચાલી રહી છે. જો કોઈ ઉકેલ ન મળે તો બન્ને પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ રસ્તો કાઢશે તેવું તેમણે કહ્યું હતું.
કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે કોંગ્રેસ પક્ષના ક્વોટાની હટકાનનગલે, પાલઘર અને અકોલા બેઠક નાના સાથી પક્ષોને ફાળ વવામાં આવશે આથી કોંગ્રેસને 24 બેઠક મળશે. એનસીપીના સ્ત્રોતે કહ્યું કે સાતથી આઠ બેઠક પર ખેંચતાણ ચાલી રહી છે. જો કોઈ ઉકેલ ન મળે તો બન્ને પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ રસ્તો કાઢશે તેવું તેમણે કહ્યું હતું.
2/6
3/6
4/6
કોંગ્રેસ અને એનસીપી 26-26 બેઠકો પર લડે તેવી ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી, પણ હટકાનગલે મતવિસ્તારમાં એનસીપી પાસે ઉમેદવાર ન હોવાથી એનસીપીએ કોંગ્રેસને બેઠક આપી હતી. તે જ રીતે રાયગઢ અને હિંગોળીની બેઠક કોંગ્રેસ અને એન સીપીએ અદલાબદલી કરી હતી.
કોંગ્રેસ અને એનસીપી 26-26 બેઠકો પર લડે તેવી ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી, પણ હટકાનગલે મતવિસ્તારમાં એનસીપી પાસે ઉમેદવાર ન હોવાથી એનસીપીએ કોંગ્રેસને બેઠક આપી હતી. તે જ રીતે રાયગઢ અને હિંગોળીની બેઠક કોંગ્રેસ અને એન સીપીએ અદલાબદલી કરી હતી.
5/6
 એનસીપીના એક નેતાએ કહ્યું કે એનસીપીની ઔરંગાબાદ, પુણે અને યવતમાળ બેઠકો પર જીતવાની બહેતર તક હોવાથી તેમણે આ ત્રણ બેઠકની માગ કરી છે. ગત ચૂંટણીમાં આ બેઠકો કોંગ્રેસને ફાળવવામાં આવી હતી. 2014માં કોંગ્રેસ અને સાથી પક્ષોએ 27 જ્યારે એનસીપીએ 21 બેઠક પર ઉમેદવારી કરી હતી.
એનસીપીના એક નેતાએ કહ્યું કે એનસીપીની ઔરંગાબાદ, પુણે અને યવતમાળ બેઠકો પર જીતવાની બહેતર તક હોવાથી તેમણે આ ત્રણ બેઠકની માગ કરી છે. ગત ચૂંટણીમાં આ બેઠકો કોંગ્રેસને ફાળવવામાં આવી હતી. 2014માં કોંગ્રેસ અને સાથી પક્ષોએ 27 જ્યારે એનસીપીએ 21 બેઠક પર ઉમેદવારી કરી હતી.
6/6
 મુંબઇઃ લોકસભાની મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી 38 બેઠકો પર કોંગ્રેસ અને એનસીપીએ સમજૂતિ કરી લીધી છે તેવું આજે જાણવા મળ્યું છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, 38 બેઠકની વહેંચણી પૂરી કરવામાં આવી છે અને બાકીની દસ બેઠક માટેની ચર્ચા ચાલી રહી છે. 38 બેઠક પર કોઈ વિવાદ નહોતો અને તેમાં સમજૂતિ થઈ શકી છે.
મુંબઇઃ લોકસભાની મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી 38 બેઠકો પર કોંગ્રેસ અને એનસીપીએ સમજૂતિ કરી લીધી છે તેવું આજે જાણવા મળ્યું છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, 38 બેઠકની વહેંચણી પૂરી કરવામાં આવી છે અને બાકીની દસ બેઠક માટેની ચર્ચા ચાલી રહી છે. 38 બેઠક પર કોઈ વિવાદ નહોતો અને તેમાં સમજૂતિ થઈ શકી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

વિડિઓઝ

Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
સારાંશ જૈને રચ્યો ઇતિહાસ: 21મી સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સૌથી ઉંમરલાયક ભારતીય ખેલાડી
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
રક્ષાબંધન 2026: 28 ઓગસ્ટે સવારે જ છે રાખડી બાંધવાનું મુહૂર્ત, ભૂલથી પણ મોડા ન ઊઠતા!
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Devdutt Padikkal Century: દેવદત્ત પડિકલે બીજી ટેસ્ટમાં પણ સદી ફટકારી રચ્યો ઇતિહાસ
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Embed widget