શોધખોળ કરો
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી વચ્ચે કેટલી બેઠકો માટે થઈ ગઈ સમજૂતી? કઈ બેઠકો માટે ખેંચતાણ? જાણો વિગત
1/6

કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે કોંગ્રેસ પક્ષના ક્વોટાની હટકાનનગલે, પાલઘર અને અકોલા બેઠક નાના સાથી પક્ષોને ફાળ વવામાં આવશે આથી કોંગ્રેસને 24 બેઠક મળશે. એનસીપીના સ્ત્રોતે કહ્યું કે સાતથી આઠ બેઠક પર ખેંચતાણ ચાલી રહી છે. જો કોઈ ઉકેલ ન મળે તો બન્ને પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ રસ્તો કાઢશે તેવું તેમણે કહ્યું હતું.
2/6

Published at : 29 Oct 2018 10:56 AM (IST)
Tags :
Lok Sabha ElectionView More





















