શોધખોળ કરો

2019થી B.Ed અભ્યાસક્રમ 4 વર્ષ થવાની સંભાવના, જાણો વિગત

1/3
સૂત્રોના જણાવ્યા અનુસાર 4 વર્ષના બી.એડ કોર્સની શરૂઆત 2019થી શરૂ થાય તેવી શક્યતા છે. આ માટે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન(એનસીટીઈ)ની તરફથી માનવ સંસાધન વિકાસ મંત્રાલયને બી.એડ કોર્સમાં ફેરફાર કરવા માટે પ્રસ્તાવ મોકલાયો છે. જો 4 વર્ષનો અભ્યાસક્રમ લાગૂ થશે તો ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને તેને ફાયદો મળશે, 12 પાસ બીએડનો અભ્યાસ કરી શકશે. હાલ બે વર્ષના બીએડ અભ્યાસક્રમમાં ગ્રેજ્યૂએટ વિદ્યાર્થીઓને જ એડમિશન મળી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર 4 વર્ષના બી.એડ કોર્સની શરૂઆત 2019થી શરૂ થાય તેવી શક્યતા છે. આ માટે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન(એનસીટીઈ)ની તરફથી માનવ સંસાધન વિકાસ મંત્રાલયને બી.એડ કોર્સમાં ફેરફાર કરવા માટે પ્રસ્તાવ મોકલાયો છે. જો 4 વર્ષનો અભ્યાસક્રમ લાગૂ થશે તો ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને તેને ફાયદો મળશે, 12 પાસ બીએડનો અભ્યાસ કરી શકશે. હાલ બે વર્ષના બીએડ અભ્યાસક્રમમાં ગ્રેજ્યૂએટ વિદ્યાર્થીઓને જ એડમિશન મળી શકે છે.
2/3
માનવ સંસાધન વિકાસ મંત્રાલયે કહ્યું કે, વર્તમાનમાં ચાલી રહેલા 2 વર્ષના અભ્યાસક્રમને 4 વર્ષમાં ફેરવવાની તૈયારી ચાલી રહી છે. આ નિર્ણય શૈક્ષણિક સ્તર સુધારવા માટે લેવામાં આવી રહ્યો છે. આ નિર્ણય પાછળનો ઉદ્દેશ્ય છે કે ભવિષ્યમાં સ્કૂલના ટીચર્સ બ્લૂ વ્હેલ ચેલેન્જ, મનોવૈજ્ઞાનિક સાયબર ગેમ્સ અને અન્ય કોઈ પણ પ્રકારની ધમકી આપતી ગેમ્સની સમસ્યાથી વિદ્યાર્થીઓે મુક્ત કરાવવા માટે તૈયાર રહે.
માનવ સંસાધન વિકાસ મંત્રાલયે કહ્યું કે, વર્તમાનમાં ચાલી રહેલા 2 વર્ષના અભ્યાસક્રમને 4 વર્ષમાં ફેરવવાની તૈયારી ચાલી રહી છે. આ નિર્ણય શૈક્ષણિક સ્તર સુધારવા માટે લેવામાં આવી રહ્યો છે. આ નિર્ણય પાછળનો ઉદ્દેશ્ય છે કે ભવિષ્યમાં સ્કૂલના ટીચર્સ બ્લૂ વ્હેલ ચેલેન્જ, મનોવૈજ્ઞાનિક સાયબર ગેમ્સ અને અન્ય કોઈ પણ પ્રકારની ધમકી આપતી ગેમ્સની સમસ્યાથી વિદ્યાર્થીઓે મુક્ત કરાવવા માટે તૈયાર રહે.
3/3
નવી દિલ્હી: બેચલર ઓફ એજ્યુકેશન એટલે B.ed અભ્યાસક્રમમાં ફરી એક વખત ફેરફાર કરવામાં આવી રહ્યો છે. બીએડ અભ્યાસક્રમ પહેલાં 1 વર્ષનો હતો ત્યારબાદ આ અભ્યાસક્રમને 2 વર્ષ કરવામાં આવ્યો હતો. હવે બી.એડ. કોર્સની મુદત 4 વર્ષની કરવામાં આવશે.
નવી દિલ્હી: બેચલર ઓફ એજ્યુકેશન એટલે B.ed અભ્યાસક્રમમાં ફરી એક વખત ફેરફાર કરવામાં આવી રહ્યો છે. બીએડ અભ્યાસક્રમ પહેલાં 1 વર્ષનો હતો ત્યારબાદ આ અભ્યાસક્રમને 2 વર્ષ કરવામાં આવ્યો હતો. હવે બી.એડ. કોર્સની મુદત 4 વર્ષની કરવામાં આવશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાયલી ગેંગરેપ કેસના દોષિતોને આજીવન કેદ, નવરાત્રિ દરમિયાન સગીરાને બનાવી હતી હવસનો શિકાર
Vadodara: ભાયલી ગેંગરેપ કેસના દોષિતોને આજીવન કેદ, નવરાત્રિ દરમિયાન સગીરાને બનાવી હતી હવસનો શિકાર
Nepal Floods: નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને 903 થયો, 4200 થી વધુ લોકો ગુમ, ભારતથી પહોંચી ટનલ રેસ્ક્યૂ ટીમો
Nepal Floods: નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને 903 થયો, 4200 થી વધુ લોકો ગુમ, ભારતથી પહોંચી ટનલ રેસ્ક્યૂ ટીમો
US Iran War: ઈરાનના તેલના ઠેકાણા બરબાદ, ટ્રમ્પનો દાવો- ખાર્ગ આઈલેન્ડ તબાહ
US Iran War: ઈરાનના તેલના ઠેકાણા બરબાદ, ટ્રમ્પનો દાવો- ખાર્ગ આઈલેન્ડ તબાહ
મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા: 8 કલાકમાં 500 મીટરમાં બે હિંસક હુમલાથી અરેરાટી
મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા: 8 કલાકમાં 500 મીટરમાં બે હિંસક હુમલાથી અરેરાટી

વિડિઓઝ

Mehsana Murder Case : મહેસાણામાં ખેલાયો ખૂની ખેલ, કાર ચાલકની હત્યા
Khambhat News : ખંભાતમાં તળાવમાં ડૂબી જતાં 3 બાળકીના મોત
Nepal Flood Latest Update : નેપાળમાં મૃત્યુઆંક વધીને 903ને પાર
Mehsana Firing Case : મહેસાણા ફાયરિંગ કેસમાં ભાવેશ ઝીલિયા સહિત 4 સામે ફરિયાદ
Stock Market News : ભારતીય શેરબજારમાં કડાકો, સોનાના ભાવમાં પણ બોલ્યો કડાકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાયલી ગેંગરેપ કેસના દોષિતોને આજીવન કેદ, નવરાત્રિ દરમિયાન સગીરાને બનાવી હતી હવસનો શિકાર
Vadodara: ભાયલી ગેંગરેપ કેસના દોષિતોને આજીવન કેદ, નવરાત્રિ દરમિયાન સગીરાને બનાવી હતી હવસનો શિકાર
Nepal Floods: નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને 903 થયો, 4200 થી વધુ લોકો ગુમ, ભારતથી પહોંચી ટનલ રેસ્ક્યૂ ટીમો
Nepal Floods: નેપાળ પૂરમાં મૃત્યુઆંક વધીને 903 થયો, 4200 થી વધુ લોકો ગુમ, ભારતથી પહોંચી ટનલ રેસ્ક્યૂ ટીમો
US Iran War: ઈરાનના તેલના ઠેકાણા બરબાદ, ટ્રમ્પનો દાવો- ખાર્ગ આઈલેન્ડ તબાહ
US Iran War: ઈરાનના તેલના ઠેકાણા બરબાદ, ટ્રમ્પનો દાવો- ખાર્ગ આઈલેન્ડ તબાહ
મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા: 8 કલાકમાં 500 મીટરમાં બે હિંસક હુમલાથી અરેરાટી
મહેસાણામાં કાયદો અને વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા: 8 કલાકમાં 500 મીટરમાં બે હિંસક હુમલાથી અરેરાટી
નેપાળની તબાહીમાં શિક્ષક બન્યા 'દેવદૂત', 900 બાળકોને મોતના મુખમાંથી બચાવી લીધા
નેપાળની તબાહીમાં શિક્ષક બન્યા 'દેવદૂત', 900 બાળકોને મોતના મુખમાંથી બચાવી લીધા
Jamnagar: લાલપુરમાં ગમખ્વાર અકસ્માત: કાર અને રિક્ષાની ટક્કરમાં 3 શ્રદ્ધાળુઓના મોત, 4 ઘાયલ
Jamnagar: લાલપુરમાં ગમખ્વાર અકસ્માત: કાર અને રિક્ષાની ટક્કરમાં 3 શ્રદ્ધાળુઓના મોત, 4 ઘાયલ
Mehsana News: નાગલપુર વિસ્તારમાં ભાવેશ ઝીલીયા પર ફાયરિંગ, પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા
Mehsana News: નાગલપુર વિસ્તારમાં ભાવેશ ઝીલીયા પર ફાયરિંગ, પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા
Share Market: અમેરિકી બેઝ પર ઈરાનના હુમલા બાદ શેરબજારમાં કડાકો, રૂપિયો પણ નબળો પડ્યો
Share Market: અમેરિકી બેઝ પર ઈરાનના હુમલા બાદ શેરબજારમાં કડાકો, રૂપિયો પણ નબળો પડ્યો
Embed widget