શોધખોળ કરો
કાશ્મીરના આ IAS ટોપરે કેમ આપી દીધું રાજીનામું? કારણ જાણીને ચોંકી જશો
1/5

હિંદુત્વના નામે કાશ્મીરના મુસ્લિમોને સેકન્ડ ક્લાસ સિટિઝન જેવો દરજ્જો મળી રહ્યો છે જે મને માન્ય નથી. દેશમાં અસહિષ્ણુંતાનો માહોલ છે, સીબીઆઈ, એનઆઇએ જેવી બંધારણીય સંસ્થાઓનો નાશ વાળવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારની નીતીઓના વિરોધમાં હું આઈએએસ પદેથી રાજીનામું આપુ છું.
2/5

એક ફેસબુક પોસ્ટ પર પોતાનો રોષ ઠાલવતા ફૈઝલે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં જે રીતે આમ નાગરીકોની હત્યાઓ થઈ રહી છે તે મારાથી સહન થઈ શકે તેમ નથી. ફૈઝલ ઉમર અબ્દુલ્લાના પક્ષ નેશનલ કોન્ફરન્સમાં સામેલ થઈને લોકસભાની ચૂંટણી લડી શકે છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
Published at : 11 Jan 2019 07:31 AM (IST)
View More





















