શોધખોળ કરો

સ્વીસ બેન્કમાંથી આપોઆપ સપ્ટેમ્બર-2018થી બેંક ખાતાની જાણકારી મળવા લાગશે

1/3
નવી દિલ્હીઃ વિદેશમાં સંતાડવામાં આવેલ કાળાનાણાંની વિરૂદ્ધ ભારત સરકારના અભિયાનને વધારે મજબૂત બનાવતા એક મોટા ઘટનાક્રમમાં સ્વિટ્ઝરલેન્ડે પોતાને ત્યાં ભારતીયોના બેંક ખાતા વિશે સપ્ટેમ્બર 2018થી આપોઆપ જાણકારીની આપ-લેની વ્યવસ્થા પર મંગળવારે સમહતી થઈ છે. ભારત અને સ્વિટ્ઝરલેન્ડની વચ્ચે આ વ્યવસ્થાને કાર્યાન્વિનત કરવા માટે બન્નેએ દેશ સંમત થયા છે. આ સમજૂતી અનુસાર સપ્ટેમ્બર પહેલા ખુલેલા ખાતાને આ જોગવાઈ લાગુ નહીં પડે.
નવી દિલ્હીઃ વિદેશમાં સંતાડવામાં આવેલ કાળાનાણાંની વિરૂદ્ધ ભારત સરકારના અભિયાનને વધારે મજબૂત બનાવતા એક મોટા ઘટનાક્રમમાં સ્વિટ્ઝરલેન્ડે પોતાને ત્યાં ભારતીયોના બેંક ખાતા વિશે સપ્ટેમ્બર 2018થી આપોઆપ જાણકારીની આપ-લેની વ્યવસ્થા પર મંગળવારે સમહતી થઈ છે. ભારત અને સ્વિટ્ઝરલેન્ડની વચ્ચે આ વ્યવસ્થાને કાર્યાન્વિનત કરવા માટે બન્નેએ દેશ સંમત થયા છે. આ સમજૂતી અનુસાર સપ્ટેમ્બર પહેલા ખુલેલા ખાતાને આ જોગવાઈ લાગુ નહીં પડે.
2/3
આ કરાર અનુસાર સૌપ્રથમ માહિતીનો પ્રવાહ સપ્ટેમ્બર-૨૦૧૯માં આવશે. લોકસભાની ચૂંટણી વખતે પણ સ્વીસ બેન્કોમાં કાળા નાણાંનો મુદ્દો ચર્ચામાં હતો. હવે પંજાબની ચૂંટણી અગાઉ પણ ફરી આ મુદ્દો ચગ્યો છે. આમ આદમી પાર્ટીએ પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા અમરિન્દરસિંઘ અને તેમના પરિવારના સભ્યોના સ્વીસ બેન્કોમાં ખાતા હોવાનો આક્ષેપ કરીને તેની વિગત જાહેર કરી છે.
આ કરાર અનુસાર સૌપ્રથમ માહિતીનો પ્રવાહ સપ્ટેમ્બર-૨૦૧૯માં આવશે. લોકસભાની ચૂંટણી વખતે પણ સ્વીસ બેન્કોમાં કાળા નાણાંનો મુદ્દો ચર્ચામાં હતો. હવે પંજાબની ચૂંટણી અગાઉ પણ ફરી આ મુદ્દો ચગ્યો છે. આમ આદમી પાર્ટીએ પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા અમરિન્દરસિંઘ અને તેમના પરિવારના સભ્યોના સ્વીસ બેન્કોમાં ખાતા હોવાનો આક્ષેપ કરીને તેની વિગત જાહેર કરી છે.
3/3
ભારત અને સ્વીટ્ઝરલેન્ડ વચ્ચે પરસ્પર માહિતીની આપ-લેના અમલ માટેના સંયુક્ત જાહેરનામા પર મંગળવારે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સ્વીટ્ઝરલેન્ડે કહ્યું છે કે તે આપોઆપ માહિતી આપવા અંગેના વૈશ્વિક ધારાધોરણોનું પાલન કરશે. ભારત સાથેના તેના કરાર મુજબ તેની બેન્કોમાં કોઈપણ ભારતીયનું કાળું નાણું હશે તો તેની વિગત સપ્ટેમ્બર-૨૦૧૯થી મળતી થઈ જશે.
ભારત અને સ્વીટ્ઝરલેન્ડ વચ્ચે પરસ્પર માહિતીની આપ-લેના અમલ માટેના સંયુક્ત જાહેરનામા પર મંગળવારે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સ્વીટ્ઝરલેન્ડે કહ્યું છે કે તે આપોઆપ માહિતી આપવા અંગેના વૈશ્વિક ધારાધોરણોનું પાલન કરશે. ભારત સાથેના તેના કરાર મુજબ તેની બેન્કોમાં કોઈપણ ભારતીયનું કાળું નાણું હશે તો તેની વિગત સપ્ટેમ્બર-૨૦૧૯થી મળતી થઈ જશે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
Japan earthquake: જાપાનમાં 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ; સુનામીની ચેતવણી જારી
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
'એમાં કોઈ શંકા નથી કે તમે...', સંસદમાં વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના વખાણ કેમ કર્યા?
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
બિહારના રાજકારણમાં ભૂકંપ: કેન્દ્રીય મંત્રી સહિત 8 નેતાઓ એકસાથે પગાર અને પેન્શન ઓહિયા કરતા હોવાનો RTIમાં ઘટસ્ફોટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
IND vs SA T20 Series: સૂર્યકુમારની સેના તૈયાર, કટકથી થશે યુદ્ધનો પ્રારંભ; જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે Live મેચ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Embed widget