શોધખોળ કરો

સ્વીસ બેન્કમાંથી આપોઆપ સપ્ટેમ્બર-2018થી બેંક ખાતાની જાણકારી મળવા લાગશે

1/3
નવી દિલ્હીઃ વિદેશમાં સંતાડવામાં આવેલ કાળાનાણાંની વિરૂદ્ધ ભારત સરકારના અભિયાનને વધારે મજબૂત બનાવતા એક મોટા ઘટનાક્રમમાં સ્વિટ્ઝરલેન્ડે પોતાને ત્યાં ભારતીયોના બેંક ખાતા વિશે સપ્ટેમ્બર 2018થી આપોઆપ જાણકારીની આપ-લેની વ્યવસ્થા પર મંગળવારે સમહતી થઈ છે. ભારત અને સ્વિટ્ઝરલેન્ડની વચ્ચે આ વ્યવસ્થાને કાર્યાન્વિનત કરવા માટે બન્નેએ દેશ સંમત થયા છે. આ સમજૂતી અનુસાર સપ્ટેમ્બર પહેલા ખુલેલા ખાતાને આ જોગવાઈ લાગુ નહીં પડે.
નવી દિલ્હીઃ વિદેશમાં સંતાડવામાં આવેલ કાળાનાણાંની વિરૂદ્ધ ભારત સરકારના અભિયાનને વધારે મજબૂત બનાવતા એક મોટા ઘટનાક્રમમાં સ્વિટ્ઝરલેન્ડે પોતાને ત્યાં ભારતીયોના બેંક ખાતા વિશે સપ્ટેમ્બર 2018થી આપોઆપ જાણકારીની આપ-લેની વ્યવસ્થા પર મંગળવારે સમહતી થઈ છે. ભારત અને સ્વિટ્ઝરલેન્ડની વચ્ચે આ વ્યવસ્થાને કાર્યાન્વિનત કરવા માટે બન્નેએ દેશ સંમત થયા છે. આ સમજૂતી અનુસાર સપ્ટેમ્બર પહેલા ખુલેલા ખાતાને આ જોગવાઈ લાગુ નહીં પડે.
2/3
આ કરાર અનુસાર સૌપ્રથમ માહિતીનો પ્રવાહ સપ્ટેમ્બર-૨૦૧૯માં આવશે. લોકસભાની ચૂંટણી વખતે પણ સ્વીસ બેન્કોમાં કાળા નાણાંનો મુદ્દો ચર્ચામાં હતો. હવે પંજાબની ચૂંટણી અગાઉ પણ ફરી આ મુદ્દો ચગ્યો છે. આમ આદમી પાર્ટીએ પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા અમરિન્દરસિંઘ અને તેમના પરિવારના સભ્યોના સ્વીસ બેન્કોમાં ખાતા હોવાનો આક્ષેપ કરીને તેની વિગત જાહેર કરી છે.
આ કરાર અનુસાર સૌપ્રથમ માહિતીનો પ્રવાહ સપ્ટેમ્બર-૨૦૧૯માં આવશે. લોકસભાની ચૂંટણી વખતે પણ સ્વીસ બેન્કોમાં કાળા નાણાંનો મુદ્દો ચર્ચામાં હતો. હવે પંજાબની ચૂંટણી અગાઉ પણ ફરી આ મુદ્દો ચગ્યો છે. આમ આદમી પાર્ટીએ પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા અમરિન્દરસિંઘ અને તેમના પરિવારના સભ્યોના સ્વીસ બેન્કોમાં ખાતા હોવાનો આક્ષેપ કરીને તેની વિગત જાહેર કરી છે.
3/3
ભારત અને સ્વીટ્ઝરલેન્ડ વચ્ચે પરસ્પર માહિતીની આપ-લેના અમલ માટેના સંયુક્ત જાહેરનામા પર મંગળવારે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સ્વીટ્ઝરલેન્ડે કહ્યું છે કે તે આપોઆપ માહિતી આપવા અંગેના વૈશ્વિક ધારાધોરણોનું પાલન કરશે. ભારત સાથેના તેના કરાર મુજબ તેની બેન્કોમાં કોઈપણ ભારતીયનું કાળું નાણું હશે તો તેની વિગત સપ્ટેમ્બર-૨૦૧૯થી મળતી થઈ જશે.
ભારત અને સ્વીટ્ઝરલેન્ડ વચ્ચે પરસ્પર માહિતીની આપ-લેના અમલ માટેના સંયુક્ત જાહેરનામા પર મંગળવારે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સ્વીટ્ઝરલેન્ડે કહ્યું છે કે તે આપોઆપ માહિતી આપવા અંગેના વૈશ્વિક ધારાધોરણોનું પાલન કરશે. ભારત સાથેના તેના કરાર મુજબ તેની બેન્કોમાં કોઈપણ ભારતીયનું કાળું નાણું હશે તો તેની વિગત સપ્ટેમ્બર-૨૦૧૯થી મળતી થઈ જશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Embed widget