શોધખોળ કરો
ભારતે શક્તિશાળી મિસાઈલ અગ્નિ-4નું કર્યું સફળ પરીક્ષણ, 4 હજાર કિમી સુધી પ્રહાર કરવામાં સક્ષમ
1/3

અગ્નિ-4 મિસાઈલનો આ સાતમુ પરીક્ષણ હતુ. અગાઉ ભારતીય સેનાની સામરિક બળ કમાન દ્વારા આ સ્થાનથી બે જાન્યુઆરી 2018એ આનું સફળ પરીક્ષણ કર્યુ હતુ.
2/3

પરીક્ષણને પૂર્ણ સફળ કરાર આપતા તેમણે કહ્યુ કે પરીક્ષણ દરમિયાન મિશનના તમામ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરી લીધા છે. તમામ રડાર ટ્રેકિંગ સિસ્ટમ અને રેન્જ સ્ટેશનોએ મિસાઈલના ઉડાન પ્રદર્શન પર નજર રાખી, જેને એક મોબાઈલ લોન્ચરથી દાબવામાં આવ્યા.
Published at : 23 Dec 2018 04:41 PM (IST)
Tags :
OdishaView More





















