શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીરના હિંદવાડામાં સેનાએ 2 આતંકવાદીઓ ઠાર માર્યા, ઓપરેશન યથાવત
1/4

ભારતીય સુરક્ષાદળોએ આતંકીઓ સામે સતત લડાઇ ચાલુ રાખી છે. મંગળવારે સવારે જમ્મુ-કાશ્મીરના કુપવાડાના હિંદવાડામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થયું. આ એન્કાઉન્ટરમાં જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા, જોકે, હજુ પણ ઓપરેશન ચાલુ જ અને સર્ચ ઓપરેશન બંધ નથી કરાયું.
2/4

આ ઓપરેશનને 30 નેશનલ રાઇફલ, 92 બટાલિયન સીઆરપીએફે સંયુક્ત રીતે અંજામ આપ્યું છે. આ ઓપરેશન મોડી રાત્ર લગભગ 2.30 વાગે શરૂ થયું હતું.
Published at : 11 Sep 2018 09:16 AM (IST)
View More





















