શોધખોળ કરો
ઓપિનિયન પોલઃ મધ્યપ્રદેશમાં કોને મળી શકે છે બહુમતી? કોણ છે મુખ્યમંત્રી તરીકે લોકોની પસંદ?
1/6

2/6

મુખ્યમંત્રી તરીકે શિવરાજસિંહ ચૌહાણનું પ્રદર્શન કેવું રહ્યું જેના પર 30.42 ટકા લોકોએ ખૂબ સારુ, 10.8 ટકા લોકોએ સારુ, 22.30 ટકા લોકોએ ખરાબ, 14.34 ટકા લોકોએ ખૂબ ખરાબ, 16.14 ટકા લોકોએ સરેરાશ અને 6 ટકા લોકોએ કાંઇ કહી નથી શકતા જવાબ આપ્યો હતો. લોકોને જ્યારે પૂછવામા આવ્યું કે આ ચૂંટણીમાં તમારા મતે સૌથી મોટો મુદ્દો ક્યો છે જેના પર 29.11 ટકા લોકોએ બેરોજગારીને મોટો મુદ્દો ગણાવ્યો હતો. 27.42 ટકા લોકોએ વિકાસ, 11.91 ટકા લોકોએ ભ્રષ્ટાચારને મોટો મુદ્દો ગણાવ્યો હતો. 10.45 ટકા લોકોએ પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતો અને ફક્ત 1.3 ટકા લોકોએ રાફેલ ડીલને મહત્વનો મુદ્દો ગણાવ્યો હતો.
Published at : 02 Nov 2018 12:41 PM (IST)
View More























