શોધખોળ કરો
ઈંદ્રાણીને લેવા છે પીટર સાથે છૂટાછેડા, જાણો વસિયતમાં કર્યો કેવો ફેરફાર
1/8

ઈંદ્રાણીએ ન્યાયાધિશને મૌખિક સૂચના આપી હતી કે તે પોતાની વસિયત બદલવા માગે છે અને પારિવારીક સંપત્તિ માંથી પોતાનો ભાગ સામાજિક સેવા કરતી સંસ્થાઓને દાન કરવા માગે છે.
2/8

ન્યાયાધીશે કહ્યું કે ઈંદ્રાણીએ ડિવોર્સનો કેસ કરવા કે વસિયત બદલવા માટે વિશેષ અદાલતની અનુમતિની જરૂર નથી. આ નિર્ણય તે પોતે કરી શકે છે.
Published at : 18 Jan 2017 10:03 AM (IST)
View More























