શોધખોળ કરો

જૈન સમાજના મોટા સાધુએ 36 વર્ષની વયે કરી લીધો આપઘાત, લખ્યું: હમ સાધુ હોકર ગલત કામ કર રહે હૈં...

1/4
ભોપાલઃ શ્રી ચંપાપુર દિગંબર જૈન રિદ્ધક્ષેત્ર મંદિરના રૂમમાં મંગળવારે જૈન મુનિ વિપ્રન સાગર જી મહારાજ (36 વર્ષ)એ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. સાંજે તેમનો મૃતદેહ રૂમમાં પંખા સાતે લટકેલ મળ્યો હતો. જાણકારી મળવા પર નાથનગર અને લલમટિયા પોલીસ સ્ટેશનથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી. રૂમમાં સુસાઈડ નોટ મળી છે. સિટી ડીએસપી રાજવંશ સિંહે કહ્યું કે, મૃતદેહનું બુધવારે પોસ્ટમોર્ટર કરાવવામાં આવશે.
ભોપાલઃ શ્રી ચંપાપુર દિગંબર જૈન રિદ્ધક્ષેત્ર મંદિરના રૂમમાં મંગળવારે જૈન મુનિ વિપ્રન સાગર જી મહારાજ (36 વર્ષ)એ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. સાંજે તેમનો મૃતદેહ રૂમમાં પંખા સાતે લટકેલ મળ્યો હતો. જાણકારી મળવા પર નાથનગર અને લલમટિયા પોલીસ સ્ટેશનથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી. રૂમમાં સુસાઈડ નોટ મળી છે. સિટી ડીએસપી રાજવંશ સિંહે કહ્યું કે, મૃતદેહનું બુધવારે પોસ્ટમોર્ટર કરાવવામાં આવશે.
2/4
મંગળવારે બપોરના જૈન મુનિ વિપ્રન સાગરજી આહાર બાદ મંદિરના રૂમ નંબર ત્રણમાં ગયા હતા. એ પછી તેઓ બહાર આવ્યા નહોતા. સાંજના સમયે વિપ્રન સાગર મહારાજે દરવાજો ના ખોલ્યો ત્યારે જૈન સમાજના સંખ્યાબંધ લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. તેમણે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે દરવાજો નહી ખુલતા ત્યાં હાજર લોકોએ દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો, અંદર પ્રવેશતા જ છત પરના પંખા સાથે જૈન મુનિનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. તેમના ગળામાં પ્લાસ્ટિકની દોરીનો ફંદો હતો.
મંગળવારે બપોરના જૈન મુનિ વિપ્રન સાગરજી આહાર બાદ મંદિરના રૂમ નંબર ત્રણમાં ગયા હતા. એ પછી તેઓ બહાર આવ્યા નહોતા. સાંજના સમયે વિપ્રન સાગર મહારાજે દરવાજો ના ખોલ્યો ત્યારે જૈન સમાજના સંખ્યાબંધ લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. તેમણે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે દરવાજો નહી ખુલતા ત્યાં હાજર લોકોએ દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો, અંદર પ્રવેશતા જ છત પરના પંખા સાથે જૈન મુનિનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. તેમના ગળામાં પ્લાસ્ટિકની દોરીનો ફંદો હતો.
3/4
સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી, જેમાં એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, સુસાઇડ નોટમાં તેમણે પરેશાની હોવાનું લખ્યું હતું પણ ક્યા પ્રકારની સમસ્યા હતી તેનો ઉલ્લેખ કર્યો ન હતો, વધુમાં સુસાઇડ નોટમાં લખ્યું હતું કે આપણે ખોટું કરી રહ્યાં છીએ, સાધુ આવું કરે તે ખોટું છે.
સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી, જેમાં એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, સુસાઇડ નોટમાં તેમણે પરેશાની હોવાનું લખ્યું હતું પણ ક્યા પ્રકારની સમસ્યા હતી તેનો ઉલ્લેખ કર્યો ન હતો, વધુમાં સુસાઇડ નોટમાં લખ્યું હતું કે આપણે ખોટું કરી રહ્યાં છીએ, સાધુ આવું કરે તે ખોટું છે.
4/4
ભાગલપુરના કબીરપુર વિસ્તારમાં આવેલા દિગંબર જૈન સિધ્ધક્ષેત્ર મંદિરમાં જૈન મુનિ વિપ્રન સાગરજી મહારાજ ચાર્તુમાસ કરી રહ્યા હતા. તેઓ પગપાળા વિહાર કરતા હતા. 6 મહિના પહેલા સમેત શિખરજીથી તેઓ પગપાળા ભાગલપુર આવ્યા હતા.
ભાગલપુરના કબીરપુર વિસ્તારમાં આવેલા દિગંબર જૈન સિધ્ધક્ષેત્ર મંદિરમાં જૈન મુનિ વિપ્રન સાગરજી મહારાજ ચાર્તુમાસ કરી રહ્યા હતા. તેઓ પગપાળા વિહાર કરતા હતા. 6 મહિના પહેલા સમેત શિખરજીથી તેઓ પગપાળા ભાગલપુર આવ્યા હતા.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget