શોધખોળ કરો
J&K: અનંતનાગમાં આતંકી હુમલામાં CRPFના 2 જવાન શહીદ, 3 નાગરિક ઘાયલ
1/3

સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. આ હુમલામાં ત્રણ નાગરિકો પણ ઘાયલ થઈ ગયા છે. અનંતનાગ સિવાય આતંકીઓએ કુલગામમાં પણ એક આતંકી હુમલો કર્યો હતો. જ્યાં આતંકીઓએ એક પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું.
2/3

જણાવી દઈએ કે, વર્ષ 2018માં અત્યાર સુધી થયેલા આતંકી હુમલામાં 43 જવાન અને 41 નાગરિકોએ જીવ ગુમાવવો પડ્યો છે. જ્યારે સેનાએ 107 આતંકીઓને ઠાર માર્યા છે.
3/3

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના બે જવાન શહીદ થઈ ગયા છે. સૂત્રો અનુસાર અનંતનાગ જિલ્લાના અછાબલ ચોક પર ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન સીઆરપીએફના એક દળ પર આતંકીઓએ ગોળીબારી કરી હતી. જેમાં ત્રણ જવાન ઘાયલ થઈ ગયા હતા જેમાંથી બેના મોત નીપજ્યા હતા.
Published at : 13 Jul 2018 03:49 PM (IST)
View More
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ધર્મ-જ્યોતિષ
દેશ
ગેજેટ
Advertisement
Advertisement





















