શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીર: કુલગામમાં 3 આતંકી ઠાર, અથડામણમાં 5 નાગરિકોના મોત
1/3

જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે બારામૂલા પાસે નાકાબંધી દરમિયાન કેટલાક લોકોની હરકત સંગિગ્ધ જોવા મળી હતી. જ્યારે સુરક્ષાદળોએ એકની પાસે ઓળકપત્ર માંગ્યું તો તેણે બંદૂક કાઢી ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું હતું. તેને ત્યાં જ ઠાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનો બીજો સાથી ભાગ્યો હતો તેનો પીછો કરી તેને પણ ઠાર કરવામાં આવ્યો હતો.
2/3

ઉલ્લેખનીય છે કે, શનિવારે સુરક્ષાદળોને માહિતી મળી હતી કે, પુલવામાં કેટલાક આતંકવાદીઓ છૂપાયા છે. સુરક્ષાદળોએ જ્યારે આ વિસ્તારનું સર્ચ ઓપરેશ શરૂ કર્યું ત્યારે આતંકવાદીઓએ સુરક્ષાદળો ઉપર હુમલો કરી દીધો હતો.
Published at : 21 Oct 2018 04:27 PM (IST)
View More





















